1. Home
  2. Tag "CRPF"

હિજાબ વિવાદ વચ્ચે હવે દેશ વિરોધીતત્વો બુરખાની આડમાં આતંકવાદી પ્રવૃતિને આપે છે અંજામ

નવી દિલ્હીઃ કર્ણાટક સહિત દેશના કેટલાક રાજ્યોમાં હિજાબને લઈને વિવાદ ચાલી રહ્યો છે. ઈસ્લામમાં હિજાબ ફરજિયાત નહીં હોવાનું કોર્ટે પોતાના ચુકાદામાં નોંધાયું હતું. જો કે, હિજાબ વિવાદ લઈને દેશની સર્વોચ્ચ અદાલતમાં અરજી થઈ હતી અને તેની સુનાવણી ચાલી રહી છે. દરમિયાન જમ્મુ-કાશ્મીરમાં હિજાબમાં આવેલી વ્યક્તિ સીઆરપીએસના બંકર સામે પેટ્રોલ બોમ્બ નાખીને ફરાર થઈ ગયાની ઘટના […]

કાશ્મીરી પંડિતો પરત આવી શકે તેવો હાલ ઘાટીનો માહોલઃ CRPF

હાલ કાશ્મીરી પંડિતોના ઘરમાં જ CRPF કેમ્પ જમ્મુમાં સીઆરપીએફની સ્થાપના દિવસના કાર્યક્રમ યોજાયો શહીદ થનારા જવાનોની આર્થિક સહાયમાં વધારો કરાયો નવી દિલ્હીઃ ધ કાશ્મીર ફાઈલ્સને લઈને સમગ્ર દેશમાં વિવિધ ચર્ચાઓ વહેતી થઈ છે. દરમિયાન સીઆરપીએફના ડીજીએ જણાવ્યું હતું કે, કાશ્મીરી પંડિતો પરત ઘરે આવી શકે તેવો હાલનો ઘાટીનો માહોલ છે. હાલ સીઆરપીએફના કેટલાક કેમ્પ અને […]

કાશ્મીરમાં CRPF જવાનની હત્યા કરનાર આતંકીની ઘરપકડ -લશ્કરે- તૈયબા સાથે હતો સંપર્કમાં

કાશ્મીરમાં સીઆરપીએફ જવાનની હત્યાનો મામલો હત્યા કરનાર આરોપીની થી ધરપકડ લશ્કરે તૈયાબા સાથે કરતો હતો કામ દિલ્હીઃ-  જમ્મુ-કાશ્મીરમાં દક્ષિણ ભાગમાં વિતેલા દિવેસ ઓફડ્યૂટી સીઆરપીએફ જવાનની હત્યાની ઘટના બની હતી ત્યારથી આતંકીની શઓધખોળ થઈ રહી હતી , જો કે હવે સમાચાર મળી રહ્યા છે આ હત્યારાની ધરકપડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શનિવારે સાંજે શોપિયાના […]

છત્તીસગઢના બીજાપુરમાં CRPFના જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણઃ એક જવાન શહીદ

નવી દિલ્હીઃ છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા જવાનો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે. આ એન્કાઉન્ટર ઉસૂર બ્લોકમાં તિમ્માપુરમને અડીને આવેલા પુટકેલ જંગલોમાં થયું હતું. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં માઓવાદીઓની હાજરી હોવાનું જાણવા મળે છે. એન્કાઉન્ટરમાં એક જવાન શહીદ થયા છે અને એક જવાન ઈજાગ્રસ્ત થયો હોવાનું જાણવા મળે છે. બીજાપુરના એસપી કમલોચન કશ્યપે આ વાતની […]

એરફ્રોર્સ અને CRF પર જૈશના ચાર આતંકીઓ દ્વારા હુમલાનું જોખમ ,સુરક્ષા એજન્સીઓ એલર્ટ 

એરફ્રોર્સ અને CRF પર જૈશના આતંકીઓ દ્વારા હુમલાનું જોખમ ,સુરક્ષા એજન્સીઓ એલર્ટ  4 આતંકીઓની ઓળખ કરવામાં આવી   દિલ્હીઃ- દેશની શઆંતિનો ભંગ કરવાના સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે જેશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ સીઆરપીએફ કેમ્પ, એરફોર્સ અને SOG પર મોટો હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સુરક્ષા એજન્સીઓએ ચાર આતંકવાદીઓની ઓળખ કરી છે, જેઓ આ […]

જમ્મુ-કાશ્મીરઃ ટાર્ગેટ કિલિંગના બનાવો વધતા શ્રીનગરમાં ડ્રોનથી મોનિટરિંગ શરૂ કરાયું

દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ગણતરીના કલાકોમાં જ આતંકવાદીઓ દ્વારા બે નાગરિકોની હત્યા કરવામાં આવી હતી. જેમાં એક પોલીસ કર્મચારીનો પણ સમાવેશ થાય છે. ટાર્ગેટ કિલિંગના બનાવોને અટકાવવા માટે સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. તેમજ વધારાના 7500 જેટલા જવાનોને તૈનાત કરવાનો નિર્ણય લેવાયો છે. જેથી આ જવાનો આતંકવાદીઓ સામેના ઓપરેશનમાં મહત્વની ભૂમિકા ભજવશે. કેન્દ્ર સરકાર દ્વારા સીઆરપીએફની વધારાની […]

જમ્મુ કાશ્મીરને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, CRPFના વધારે જવાન તૈનાત કરવામાં આવશે

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષામાં વધારો થશે સરકારે લીધો મહત્વનો નિર્ણય વધારે જવાનો તૈનાત કરવામાં આવશે શ્રીનગર:જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી ટાર્ગેટેડ હત્યાઓને કારણે હવે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. સરકાર હવે તે ક્ષેત્રમાં વધારે જવાનો તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. હવે ફરી એક વખત CRPFને તૈનાત કરવામાં આવી રહી છે. એક અઠવાડિયામાં તમામ જવાનોને કેન્દ્રશાસિત પ્રદેશના […]

રાયપુરમાં ટ્રેનમાં થયો બ્લાસ્ટઃ CRPFના છ જવાનો ઘાયલ

દિલ્હીઃ છત્તીસગઢની રાજધાની રાયપુરના રેલવે સ્ટેશન ઉપર ઉભેલી ટ્રેનમાં સવારે વિસ્ફોટમાં કેન્દ્રીય રિજર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના છ જવાનો ઘાયલ થયા હતા. રેલવે અને સીઆરપીએફના અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર એક ખાસ ટ્રેન સીઆરપીએફની 211 બટાલિયનના જવાનોને લઈને જમ્મુ જઈ રહી હતી. સવારે લગભગ સાડા છ કલાકે પ્લેટફોર્મ નંબર 2 ઉપર ઉભેલી ટ્રેનની બોગીમાં વિસ્ફોટ થતા […]

જમ્મુ-કાશ્મીરઃ ડ્રોનના હુમલાઓને અટકાવવા કેમ્પમાં એન્ટી ડ્રોન યંત્ર તૈનાત કરવાની સીઆરપીએફની કવાયત

જમ્મુ કાશ્મીરમાં ડ્રોનના હુમલાને રોકવામાં આવશે સીઆરપીએફ દ્રાવા આ માટેની કવાયત શરુ કેમ્પના એન્ટિ ડ્રોન યંત્ર સ્થાપિત કરાશેટ દુશ્મનો સામે જવાબ આપવાની આકરી તૈયારીમાં સેવા   શ્રીનગરઃ-  તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં ડ્રોલની હિલચાલ વધતી જોવા મળી રહી છે, ડ્રોનથી થતા હુમલાની ઘટનાને લઈને દુશ્મનોને જવાબ આપવા સેના હવે આકરી તૈયારી કરી રહી છે,સીઆરપીએફ તેમના કેમ્પને ડ્રોન […]

ભારતીય સેનાને મળી મોટી સફળતા, લશ્કર-એ-તૈયબાનાં કમાન્ડર નદીમ અબરારને કર્યો ઠાર

ભારતીય સેનાને મળી મોટી સફળતા લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર નદીમ અબરારને કરાયો ઠાર તેના કબ્જામાંથી એક પિસ્તોલ અને કેટલાક હેન્ડ ગ્રેનેડ મળી આવ્યા છે નવી દિલ્હી: ભારતીય સેનાને મોટી સફળતા મળી છે. સેના અને આતંકવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં ભારતીય સેનાએ પાકિસ્તાની આતંકવાદી અને લશ્કરના ટોચના કમાન્ડર નદીમ અબરારને ઠાર કર્યો છે. એન્કાઉન્ટરમાં નદીમ અબરાર અને એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code