1. Home
  2. Tag "dahod"

આતંકવાદીઓએ 140 કરોડ લોકોને પડકાર ફેંક્યો હતો. તેમના અડ્ડા મીટ્ટીમાં મિલાવી દીધાઃ મોદી

દાહોદમાં જંગી જનસભાને વડાપ્રધાન મોદીએ કર્યું સંબોધન આતંકવાદીઓએ જે કર્યું તેની સજા તેમને મળવાની જ હતી જે દુનિયાએ નહોતુ જોયુ તે કરી બતાવ્યું છે  દાહોદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના બે દિવસના પ્રવાસે આવ્યા છે. વડાપ્રધાન વડોદરામાં રોડ શો બાદ દાહોદ પહોંચ્યા હતા. જ્યાં રેલવે ફેક્ટરી એટલે કે લોકોમોટિવ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું અને સાબરમતી-વેરાવળ […]

વડાપ્રધાન મોદીએ દાહોદના રેલવે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું કર્યું લોકાર્પણ

આણંદ-ગોધરા, મહેસાણા-પાલનપુર રેલવે ડબલ લાઈનિંગ કામનો પ્રારંભ કરાયો, સાબરમતી-બોટાદ 107 કિ.મી. રેલ લાઈન ઇલેક્ટ્રિફિકેશનનું લોકાર્પણ રેલવેના રૂા. 23,292 કરોડના કામોના પીએમના હસ્તે લોકાર્પણ કરાયા દાહોદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી પહોંચ્યા છે.આજે સવારે વડોદરા એરપોર્ટથી મિલન પાર્ટી પ્લોટ સુધી સિંદૂર સન્માન યાત્રા કાઢવામાં આવી હતી. પીએમ મોદી દાહોદ પહોંચ્યા હતા. જ્યાં […]

PM નરેન્દ્ર મોદી દાહોદ ખાતે 9000 HPનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને કરશે સમર્પિત

દાહોદમાં ‘મેઇક ઇન ઇન્ડિયા’ અભિગમ સાથે20 હજાર કરોડના ખર્ચે તૈયાર થયું છે રેલ્વે પ્રોડક્શન યુનિટ, લોકોમોટિવ એન્જિન પર લખાશે ‘મેન્યુફેક્ચરિંગ બાય દાહોદ દાહોદમાં નિર્મિત રેલ્વે પ્રોડક્શન યુનિટ10 હજાર લોકો માટે રોજગારીનું માધ્યમ બનશે, આગામી10 વર્ષમાં 1200 જેટલા એન્જિન તૈયાર કરવાનું લક્ષ્ય ગાંધીનગરઃ ઓપરેશન સિંદૂર બાદ ભારતના વડાપ્રધાન  નરેન્દ્ર મોદી પ્રથમ વખત પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન તા. 26 અને 27મેએ ગાંધીનગર, કચ્છ […]

દાહોદના મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના નાના પૂત્રની પણ ધરપકડ

ડેપ્યુટી ડીડીઓ અને એપીઓની પણ ધરપકડ અગાઉ ટીડીઓ સહિત 11ની ધરપકડ કરવામાં આવી હતી મંત્રીના પુત્રોએ મનરેગા યોજનાને કમાણીનું સાધન બનાવ્યુ હતુ દાહોદ: મહાત્મા ગાંધી રોજગાર ગેરન્ટી યોજના (મનરેગા) ગ્રામીણ પરિવારોને વર્ષમાં 100 દિવસ રોજગારી આપવાની યોજના છે. આદિવાસી વિસ્તાર એવા દાહોદ વિસ્તારમાં આ યોજનામાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચારનો પડદાફાશ થયો હતો. આ કૌભાંડમાં રાજ્ય સરકારના મંત્રી […]

દાહોદના NTPC કંપનીના સોલાર પ્લાન્ટમાં લાગી ભીષણ આગ

દાહોદ અને ઝાલોદના ફાયર ફાઈટરોએ રાતભર પાણીનો મારો ચલાવ્યો તમામ કર્મચારીઓ દોડીને બહાર નિકળી જતાં જાનહાની ટળી આગથી કંપનીને 400 કરોડના નુકશાનીનો અંદાજ દાહોદઃ શહેરના ભાટીવાડા વિસ્તારમાં આવેલા NTPC કંપનીના નિર્માણાધીન સોલાર પ્લાન્ટમાં ગત રાતે આગ લાગી હતી. અને આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કર્યું હતું. આ આગના બનાવની જાણ થતાં દાહોદ અને ઝાલોદથી ફાયર ફાયટરો […]

દાહોદમાં નકલી ચલણી નોટો છાપવાનું રેકેટ રાજસ્થાનની પોલીસે પકડ્યુ

દાહોદમાં નોટો છાપી રાજસ્થાનના બાસવાડામાં ફરતી કરતા હતા દાહોદના ઝાલોદ અને સંજેલીથી બે પ્રિન્ટર લેપટોપ સાથે બે શખસોની ધરપકડ રાજસ્થાનથી અગાઉ પકડાયોલા 10 શખસોને રિમાન્ડ પર લેવાયા અમદાવાદઃ રાજ્યના આદિવાસી વિસ્તાર દાહોદમાં નકલી ચલણી નોટો છાપીને તેને રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં ફરતી કરવાનું કૌભાંડ રાજસ્થાન બાસવાડાની આનંદપુરી પોલીસે ઝડપી પાડ્યું હતું.  રાજસ્થાન પોલીસે દાહોદ જિલ્લાના ઝાલોદ […]

દાહોદમાં માસુમ દીકરી સાથે દુષ્કર્મ કેસમાં શાળાના આચાર્ય સામે ચાર્જશીટ દાખલ

પોલીસે FSLની મદદથી ગુનાને લગતા જરૂરી વૈજ્ઞાનિક પુરાવાઓ મેળવ્યા, કુલ 1700  પાનાનું ચાર્જશીટ, 150 જેટલા સાહેદો ચેક કરવામાં આવ્યા, કેસમાં સ્પેશિયલ પી.પીની નિમણુક ગાંધીનગરઃ દાહોદ જિલ્લામાં માસુમ દીકરી સાથે એક શાળાના આચાર્ય દ્વારા આચરવામાં આવેલા દુષ્કર્મ કેસમાં ગુજરાત પોલીસે એફ.એસ.એલની મદદથી ગુનાને લગતા જરૂરી વૈજ્ઞાનિક પુરાવાઓ મેળવી આરોપીને કડકમાં કડક સજા થાય તેવી મજબુત ચાર્જશીટ […]

દાહોદમાં ટ્રેક્ટર અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં દંપતીનું મોત, સાત ઘાયલ

દાહોદના સરહદી વિસ્તારમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયાં અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ અમદાવાદઃ રાજ્યમાં માર્ગ અકસ્માતના બનાવોમાં સતત વધારો થયો છે. તાજેતરમાં જ નડિયાદ નજીક કાર અને ટ્રેલર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 10ના કરુણ મોતની ઘટના હજુ ભુલાઈ નથી. દરમિયાન દાહોદમાં માર્ગ અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે. ગોધરા-અમદાવાદ […]

દાહોદમાં ભારતીય બંધારણ અને મૂળભૂત અધિકારો વિશે જાગૃતિ ફેલાવતી ગુજરાત યુનિ.ની વિદ્યાર્થિનીઓ

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના માસ્ટર ઇન ડેવલપમેન્ટ કમ્યુનિકેશની સેમેસ્ટર -4 ની વિદ્યાર્થીઓએ એક સંસ્થામાં તેમની ઇન્ટર્નશિપના ભાગરૂપે દાહોદ જિલ્લાના (તાલુકો: ધાનપુર) પાવ ગામ જ્યાં લોકો પાસે રહેવા માટે પાક્કા મકાનો નથી , પાકા રસ્તા નથી, પીવાના પાણીની સમસ્યાઓ છે, પૈસા કમાવા માટે ખેતી સિવાયનું કોઈ સાધન નથી તેમજ અન્ય ઘણી સમસ્યાઓ જોવા મળે છે.’ […]

દાહોદના રોઝમ ગામે નિર્મણાધિન પાણીની ટાંકીને સ્લેબ તૂટી પડતા 8 શ્રમિકો દબાયા, ત્રણના મોત

દાહોદઃ  તાલુકાના રોઝમ ગામના હોળી ફળિયામાં ગુરૂવારે સાંજના પાંચ વાગ્યાના સુમારે પાણી પુરવઠા યોજના અંતર્ગત નિર્માણાધિન પાણીની ટાંકીનો સ્લેબ ભરવાના કામ દરમિયાન અચાનક સ્લેબ તૂટી પડતા તેની નીચે આઠ મજૂરો દબાયા હતા. જેમાં ત્રણ શ્રમિકોના મોત નિપજ્યા હતાં જ્યારે અન્ય પાંચ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે. આ બનાવની વિગતો એવી જાણવા મળી છે. કે, દાહોદના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code