દાહોદ નગરમાં સીટીઝન પર્સેપ્શન સર્વેનો પ્રારંભ : સુવિધાઓ વિશે નગરજનો ફીડબેક આપશે
અમદાવાદ: દાહોદના કલેક્ટર ડૉ. હર્ષિત ગોસાવીના અધ્યક્ષ સ્થાને પદાધિકારીઓ-અધિકારીઓની ઉપસ્થિતિમાં સીટીઝન પર્સેપ્શન સર્વેનો પ્રારંભ કરાયો છે. આ વેળાએ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, નગરપાલિકા પ્રમુખ રીનાબેન પંચાલ, નિવાસી અધિક કલેક્ટર એ.બી. પાંડોર, નગરપાલિકા ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા. ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ વિભાગે સમગ્ર દેશમાં ગત તા.10 નવેમ્બરથી ઈઝ […]