1. Home
  2. Tag "dahod"

દાહોદઃ 202 દિવસની લાંબી સારવાર બાદ મહિલા કોરોનાને અંતે મ્હાત આપી ઘરે પરત ફરી

  અમદાવાદઃ ગુજરાતમાં દિવાળી બાદ ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થતા તંત્ર ચિંતામાં મુકાયાં છે. દરમિયાન દાહોદમાં એક મહિલાએ 202 દિવસની સુધી કોરોના સામેની લાંબી લડાઈ બાદ કોરોનાને મ્હાત આપી હતી અને અંતે પોતાના ઘરે પરત ફરી હતી. મોતને હાથતાલી આપીને 200 દિવસ કરતા પણ વધારે સમય બાદ સ્વસ્થ થઈ ઘરે પરત ફરતા પરિવારજનોમાં ખુશી […]

દાહોદમાં 3 યુવાનોની ભેદી સંજોગોમાં મળી લાશ, હત્યાનો પરિવારજનોએ કર્યો આક્ષેપ

પોલીસે તપાસનો ધમધમાટ પીએમ રિપોર્ટમાં મોતનું કારણ આવશે સામે અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગુંભીર ગુનામાં વધારો થયો છે. દરમિયાન દાહોદના ડાંગરિયા ગામની નજીકથી એક-બે નહીં પરંતુ 3 યુવાનોની લાશ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. આ ત્રણેય યુવાનોની હત્યા કરવામાં આવી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. જો કે, પીએમ […]

કોરોના મહામારીઃ જામનગર અને દાહોદના બે ગામમાં સ્વૈચ્છીક લોકડાઉન

અમદાવાદઃ ગુજરાતમાં રોકેટ ગતિએ કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. જેથી ગ્રામીણ વિસ્તારમાં સ્વૈચ્છીક આંશિક લોકડાઉન અને સ્વંયભૂ બંધ પાડવામાં આવી રહ્યો છે. જામનગરના મોટી બાણુગાર ગામમાં એક સપ્તાહમાં 25 પોઝિટિવ કેસ સામે આવતા ગ્રામજનોએ સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય લીધો છે. આવી જ રીતે દાહોદમાં ફતેપુરાના બલૈયામાં કોરોનાનું સંક્રમણ વધતા ગ્રામપંચાયત દ્વારા લોકડાઉન અપાયું છે. […]

લુપ્ત થતી કાઠિયાવાડી ઘોડાની પ્રજાતિને બચાવવાનું અભિયાન શરું – બોટાડ ખાતે આ ધોડાની નોંધણીનું કાર્ય હાથ ધરાયું

અમદાવાદ – આપણા દેશમાં અનેક જાતના પશુ પક્ષીઓ જોવા ણળે છે, જો કે કેટલાક પ્રાણી ઓ કે પક્ષીઓ સમય જતા લુપ્ત થતા જોવા મળી રહ્યા છે, આ સ્થિતિમાં હવે સંરક્ષણ માટે અનેક પ્રાણી પ્રેમીઓએ અનેક કાર્યો હાથ ઘર્યા છે. આ સમગ્ર બાબતે લુપ્ત થઈ રહેલા કાઠિયાવાડી ઘોડાની પ્રજાતિને બચાવવાનું એક ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું […]

દાહોદ ખાતે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ -મુખ્યમંત્રી રુપાણીની ઉપસ્થિતિમાં રાજ્યપાલ દેવવ્રતે ધ્વજવંદન કર્યું

72મો ગણતંત દિવસ દાહોદ ખાતે રાજ્યક્ષાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી ગાંધીનગરઃ-સમગ્ર દેશમાં આજે દેશ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે, દેશમાં જુદી જુદી જગ્યાઓ પર પ્રજાસત્તાક દિવસની ઘઆમઘૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે, દિલ્હીમાં વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં પરેડ યોજવામાં આવી રહી છે, ત્યારે ગુજરાત રાજ્યક્ષાનો પ્રજાસત્તાક દિવસ દાહોદ ખાતે ઉજવવામાં આવી રહ્યો છે. દાહોદની નવજીવન કોલેજના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code