લીમડાના પાનનું દરરોજ સવારે સેવન કરવાથી મોટાભાગની બીમારી દૂર ભાગે છે
આયુર્વેદિક દૃષ્ટિકોણથી લીમડો ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. લીમડાનો સ્વાદ ભલે કડવો હોય, પણ તેમાં ઘણા ઔષધીય ગુણો છે, જે સ્વાસ્થ્ય માટે સારો છે. આયુર્વેદ અનુસાર, જો સવારે ખાલી પેટે લીમડાના પાનનું સેવન કરો છો તો શરીરના અડધા રોગો મટી જાય છે. જાણીએ કે સવારે ઉઠીને સૌથી પહેલા લીમડાના પાન ખાવાથી અન્ય કયા ફાયદા […]