1. Home
  2. Tag "dakor"

ડાકોરના રણછોડરાયજીને ભાવિકો ઓનલાઈન નોંધણી કરાવી વસ્ત્રો અર્પણ કરી શકશે

આવતીકાલ ગુરૂવારથી ભાવિકો મંદિરની વેબસાઈટ પર બુકિંગ કરાવી શકશે સવારના વસ્ત્રો માટે રૂપિયા 5000 અને સાજના વસ્ત્રો માટે 2500 જમા કરાવવા પડશે વસ્ત્ર નોંધણી અંગે મંદિરનો નિર્ણય આખરી ગણાશે ડાકોરઃ યાત્રાધામ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા શ્રી રણછોડરાયજી મંદિરમાં ભગવાનને વસ્ત્રો અર્પણ કરવા માટે આવતી કાલ તા. 3થી એપ્રિલથી નવી પહેલ શરૂ કરવામાં આવશે. જેમાં ભક્તો […]

ડાકોરના ભક્તિપથ રૂટ પર પગપાળા યાત્રિકો માટે ભંડારાના રસોડાનો પ્રારંભ

સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઠેર ઠેર મંડપ બંધાયા પદયાત્રિકો માટે માલીશ કેન્દ્રો પણ ઊભા કરાયા આજથી જ પગપાળા યાત્રિકો ડાકોર જવા રવાના થયાં અમદાવાદઃ હોળી અને ધૂળેટીના પર્વને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે, ફાગણી પૂનમે ડાકોરના ઠાકોરજીના દર્શનનું વિશેષ મહાત્મ્ય છે.અને લાખો પદયાત્રિઓ ઠાકોરજીના દર્શન માટે ડાકોર જતા હોય છે. આજે રવિવારથી અમદાવાદથી પદયાત્રિઓ ડાકોર […]

ડાકોરમાં ફાગણી પૂનમે જતા પગપાળા સંઘો 9મી માર્ચથી પ્રયાણ કરશે

ડાકોર જતા રસ્તાઓ પર 250થી વધુ સંસ્થાઓ સેવા આપશે સ્વચ્છતા જળવાય તે માટે રોડ ફર ઠેર ઠેર સીસીટીવી લગાવાશે સેવાભાની કેમ્પોમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવાયો અમદાવાદઃ ડાકોરમાં ફાગણી પૂનમે ઠાકોરજીના દર્શનનું વિશેષ મહાત્મ્ય છે. મોટી સંખ્યામાં પદયાત્રીઓ અમદાવાદ, વડોદરા, નડિયાદ સહિત શહેરોમાંથી પગપાળા ડાકોર જતા હોય છે. અમદાવાદથી અનેક સંઘો પણ આગામી તા. 9મી માર્ચથી […]

ડાકોરમાં ફાગણી પૂર્ણિમાંએ રણછોડરાયજી મંદિરમાં દર્શન-આરતીના સમયમાં ફેરફાર

તેરસથી પૂનમ સુધી દર્શનના સમયમાં વધારો કરાયો ફાગણ પૂર્ણિમાના મેળાની તૈયારીઓ 12 માર્ચથી 15 માર્ચ સુધી મંદિરની પરિક્રમા બંધ રહેશે. ડાકોરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં દર વર્ષે ફાગણ પૂર્ણિમાના દિવસે મેળાનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે લાખો શ્રદ્ધાળુઓ રણછોડજીના મંદિરે દર્શનાર્થે પહોંચે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાગણ પૂર્ણિમાના મેળાને લઈને તંત્ર દ્વારા […]

ડાકોરના ગોમતી તળાવમાં ગંદકી અને જંગલી વેલનું સામ્રાજ્ય

ગોમતીના ઘાટ પર દબાણોનો રાફડો, રજુઆતો છતાં નગરપાલિકા દ્વારા તળાવ ગાંડી વેલ દુર કરતી નથી, નગરપાલિકા કહે છે. યાત્રાળુઓ દ્વારા તળાવમાં ગંદકી કરવામાં આવે છે ડાકોરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ગોમતી તળાવનું વિશેષ મહાત્મ્ય છે. યાત્રાળુઓ રણછોડરાયજીના દર્શન કર્યા બાદ ગોમતી ઘાટની મુલાકાત લેતા હોય છે. ત્યારે છેલ્લા મહિનાઓથી ગોમતી તળાવમાં સ્વચ્છતા પ્રત્યે દુર્લક્ષ સેવાતા ગંદકીનું […]

યાત્રાધામ ડાકોરમાં ગોમતી તળાવ ગટરોના પાણીથી પ્રદૂષિત બન્યુ, નગરપાલિકાની નિષ્ક્રિયતા

નડિયાદઃ ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોર ખાતે રોજબરોજ અનેક યાત્રાળુઓ ઠાકોરજીના દર્શન માટે આવતા હોય છે. યાત્રિકો મંદિરમાં દર્શન કર્યા બાદ પવિત્ર ગોમતી તળાવની મુલાકાતે જતા હોય છે. પણ છેલ્લા ઘણા વખતથી  પવિત્ર ગોમતી તળાવના નીર પ્રદૂષિત થઈ રહ્યાં હોવા છતાં નગરપાલિકાનું તંત્ર નિષ્ક્રિય છે. ગોમતી તળાવમાં ગટરના પાણી ભળતા તળાવનું પાણી પ્રદૂષિત થઈ રહ્યું […]

ડાકોરમાં રણછોડરાયજીના મંદિરમાં મંગળા આરતીના સમયે ભક્તોએ કરી છૂટાહાથની મારામારી,

ડાકોરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિરમાં સોમવારે વહેલી સવારની મંગળી આરતીમાં જ શ્રદ્ધાળુ ભક્તો બાખડી પડ્યાં હતા. વહેલી સવારે મંગળા આરતી દર્શન સમયે ભક્તો દ્વારા મંદિરના ઘુમ્મટમાં જ ભક્તોએ મારામારી કરી હતી. દર્શન કરવાની જગ્યા બાબતમાં રોષે ભરાયેલા ભક્તો એકબીજા પર તૂટી પડ્યા હતા. દરમિયાન મંદિરના સિક્યુરિટી જવાનો અને પોલીસે ટોળાંને શાંત પાડીને છૂટા પાડ્યા […]

ડાકોરમાં ફુલડોલોત્સવમાં માનવ મહેરામણ ઉંમટી પડ્યું, મંગળા આરતીમાં ભાવિકોની લાઈનો લાગી

ડાકોરઃ યાત્રાધામ ડાકોરમાં સોમવારે ફાગણી પૂનમના દિવસે જ ફૂલડોલોત્સવમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. પૂનમ અને ફૂલડોલોત્સવ એક જ દિવસે ઉજવણી કરાતા ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર મંદિર પરિસર “જય રણછોડ માખણ ચોર”ના નાદના ગગનચુંબી જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું. મંગળા આરતીના ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સવારે 9 વાગ્યે ફૂલડોલોત્સવ મહોત્સવમાં ભગવાન કૃષ્ણ […]

ડાકોરમાં દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટ્યું, જય રણછોડના નાદથી મંદિર પરિસર ગુંજી ઊઠ્યું

ડાકોરઃ ફાગણી પૂનમના ડાકોરના ઠાકોરજીના દર્શનનું અનેરૂ મહાત્મ્ય છે. ઠાકોરજીના દર્શન માટે મોટી સંખ્યામાં પદયાત્રીઓ ડાકોર પહોચ્યા હતા. ડાકોરમાં કોણ છે, રાજા રણછોડ છે, ‘જય રણછોડ માખણચોર’ના નાદ સાથે ડાકોર ગૂંજી ઊઠ્યું છે. કાલે પૂનમ હોવાથી મંગળા આરતીમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટશે. સવારે 9 કલાકે ફુલડોલોત્સવનો પ્રારંભ થશે. ભગવાન ભક્તો સાથે હોળી રમતા નજરે પડશે. […]

ડાકોરમાં ફાગણી મેળાનો પ્રારંભ, અમદાવાદથી ડાકોર જતા માર્ગ પર ઠેર ઠેર સેવા કેમ્પો અને 250 ભંડારા

અમદાવાદઃ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમના મેળાનો દબાદાભેર પ્રારંભ થઈ ગયો છે. ફાગણી પુનમે રણછોડરાયજીના દર્શનનું વિશેષ મહાત્મ્ય હોવાથી લાખો ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટશે. ડાકોર ટેમ્પલ કમિટીએ અને જિલ્લા વહીવટી તંત્રએ તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. અમદાવાદથી અનેક લોકો ચાલીને ડાકોર જતા હોય છે. જય રણછોડના નારા સાથે પગપાળા સંઘો પણ ડાકોર જવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code