1. Home
  2. Tag "dakor"

ડાકોરઃ ભગવાનની રથયાત્રાને લઈને તડામાર તૈયારીઓ, 250મી રથયાત્રા નીકળશે

અમદાવાદઃ ગુજરાતમાં અષાઢી બીજના દિવસે અમદાવાદ સહિત રાજ્યમાં અનેક સ્થળો ઉપર ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાય છે. આ માટે હાલ અંતિમ તબક્કાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. બીજી તરફ પોલીસ વિભાગ દ્વારા પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દરમિયાન સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં પણ ભગવાન રણછોડરાયજીની રથયાત્રા જોડાશે. કોરોના […]

દ્વારકા, શામળાજી, ડાકોરમાં કાળીયા ઠાકરના દર્શન માટે શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યાં

અમદાવાદઃ  ભારતીય પર્વ પરંપરામાં હોળી-ધૂળેટીનું અનેરૂ મહાત્મ્ય છે. હોળીનો તહેવાર ભકત પ્રહલાદની કથા સાથે સંકળાયેલો છે. તેમ હોરી, રસીયાનું પણ મહત્વ છે. ગોકુળ, મથુરા, વ્રજમાં હોળી ધૂળેટીનો અનન્ય મહિમા છે. વૈષ્ણવોની હવેલીમાં ફાગણ મહિનામાં હોરી રસીયા ગાવામાં આવે છે તથા ફૂલોત્સવ ઊજવવામાં આવે છે. આજે હોળી-ધુળેટી પર્વમાં સુપ્રસિદ્ધ તિર્થધામ શામળાજીના મંદિરમાં, તથા ડાકોરના રણછોડરાયજીના મંદિર […]

ડાકોર જતાં તમામ માર્ગો પદયાત્રીઓથી ઊભરાયાં, સેવાભાવી સંસ્થાઓએ ઠેર ઠેર લગાવ્યા કેમ્પ

અમદાવાદ:  રાજ્યમાં કોરોનાના કેસ સાવ ઘટી જતાં સરકારે મોટાભાગના નિયંત્રણો ઉઠાવી લીધા છે. હવે ધાર્મિક સ્થાનો પર પરંપરાગત યોજાતા મેળાઓને પણ મંજુરી આપવામાં આવી રહી છે. ત્યારે હવે ડાકોરમાં પણ ફાગણી પૂનમનો મેળો ભરાશે. હાલ ડાકોરના મેળા માટે પદયાત્રીઓનો મેળો ભરાયો હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. ગરમીમાં વધારો થયો છતાં યાત્રીઓનો અનેરો ઉત્સાહ જોવા […]

ડાકોરમાં ફાગણી પૂનમના મેળાની તૈયારીઓ,વહીવટીતંત્રની બેઠક યોજાઇ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે તમામ નિયંત્રણો હળવા કરી દીધા છે. અમદાવાદ અને વડોદરા સિવાય તમામ શહેરોમાં કરફ્યુ પણ ઉઠાવી લેવામાં આવ્યો છે. બીજાબાજુ મહાશિવરાત્રીના મેળાને પણ મંજુરી આપી દેવામાં આવી છે. ત્યારે ડોકારના ફાગણી પુનમના મેળાને પણ મંજુરી આપવામાં આવશે. તેવી શક્યતાને પગલે વહિવટી તંત્ર દ્વારા મેળાની તૈયારીઓ શરૂ કરી દેવામાં […]

કાર્તિકી પૂર્ણિમાના દિને આજે ડાકોરના ઠાકોરજીના દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યાં

નડિયાદઃ કાર્તિકી પૂર્ણિમાએ ડાકોરના ઠાકોરના દર્શન કરવાનું વિશેષ મહાત્મ્ય છે. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આજે કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે લાખોની સંખ્યામાં ભક્તોએ રાજાધિરાજના અલૌકિક દર્શન કરી ધન્યતા અનુભવી હતી.. ડાકોરમાં આજે દ્વારકેશ (કાળિયા ઠાકોર)ને દ્વારિકા નગરીથી ડાકોર પધારે 866 વર્ષના વહાણા વીતી ચૂક્યા છે. આ દિવસનું ડાકોરમાં આગવું મહત્વ હોય છે. દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં […]

કોરોનાને લીધે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડરાય મંદિરની આવકમાં 50 ટકાનો ઘટાડો

નડિયાદઃ કોરોનાના કપરા કાળમાં મંદિરોની આવકમાં પણ ઘટાડો થયો છે. ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર સ્થિત રણછોડ રાયજી મંદિરને મળનારા દાન, ચઢાવો અને જુદા જુદા પ્રકારની આવકમાં 50 ટકા કરતા વધારે ઘટાડો નોંધાયો છે. યાત્રાધામ રણછોડરાયજી મંદિરના ઓફિસ સ્ટાફ તરફથી મળતી વિગતો મુજબ કોરોના કાળ દરમિયાન ભક્તોની સંખ્યામાં વર્ષ 2020-21 દરમિયાન ઘટાડો નોંધાયો છે. જેની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code