1. Home
  2. Tag "dakor"

ડાકોરમાં રણછોડરાયજીના મંદિરમાં મંગળા આરતીના સમયે ભક્તોએ કરી છૂટાહાથની મારામારી,

ડાકોરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર રણછોડજી મંદિરમાં સોમવારે વહેલી સવારની મંગળી આરતીમાં જ શ્રદ્ધાળુ ભક્તો બાખડી પડ્યાં હતા. વહેલી સવારે મંગળા આરતી દર્શન સમયે ભક્તો દ્વારા મંદિરના ઘુમ્મટમાં જ ભક્તોએ મારામારી કરી હતી. દર્શન કરવાની જગ્યા બાબતમાં રોષે ભરાયેલા ભક્તો એકબીજા પર તૂટી પડ્યા હતા. દરમિયાન મંદિરના સિક્યુરિટી જવાનો અને પોલીસે ટોળાંને શાંત પાડીને છૂટા પાડ્યા […]

ડાકોરમાં ફુલડોલોત્સવમાં માનવ મહેરામણ ઉંમટી પડ્યું, મંગળા આરતીમાં ભાવિકોની લાઈનો લાગી

ડાકોરઃ યાત્રાધામ ડાકોરમાં સોમવારે ફાગણી પૂનમના દિવસે જ ફૂલડોલોત્સવમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. પૂનમ અને ફૂલડોલોત્સવ એક જ દિવસે ઉજવણી કરાતા ભાવિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર મંદિર પરિસર “જય રણછોડ માખણ ચોર”ના નાદના ગગનચુંબી જયઘોષથી ગુંજી ઊઠ્યું હતું. મંગળા આરતીના ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સવારે 9 વાગ્યે ફૂલડોલોત્સવ મહોત્સવમાં ભગવાન કૃષ્ણ […]

ડાકોરમાં દર્શનાર્થીઓનું ઘોડાપૂર ઉમટ્યું, જય રણછોડના નાદથી મંદિર પરિસર ગુંજી ઊઠ્યું

ડાકોરઃ ફાગણી પૂનમના ડાકોરના ઠાકોરજીના દર્શનનું અનેરૂ મહાત્મ્ય છે. ઠાકોરજીના દર્શન માટે મોટી સંખ્યામાં પદયાત્રીઓ ડાકોર પહોચ્યા હતા. ડાકોરમાં કોણ છે, રાજા રણછોડ છે, ‘જય રણછોડ માખણચોર’ના નાદ સાથે ડાકોર ગૂંજી ઊઠ્યું છે. કાલે પૂનમ હોવાથી મંગળા આરતીમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટશે. સવારે 9 કલાકે ફુલડોલોત્સવનો પ્રારંભ થશે. ભગવાન ભક્તો સાથે હોળી રમતા નજરે પડશે. […]

ડાકોરમાં ફાગણી મેળાનો પ્રારંભ, અમદાવાદથી ડાકોર જતા માર્ગ પર ઠેર ઠેર સેવા કેમ્પો અને 250 ભંડારા

અમદાવાદઃ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમના મેળાનો દબાદાભેર પ્રારંભ થઈ ગયો છે. ફાગણી પુનમે રણછોડરાયજીના દર્શનનું વિશેષ મહાત્મ્ય હોવાથી લાખો ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટશે. ડાકોર ટેમ્પલ કમિટીએ અને જિલ્લા વહીવટી તંત્રએ તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. અમદાવાદથી અનેક લોકો ચાલીને ડાકોર જતા હોય છે. જય રણછોડના નારા સાથે પગપાળા સંઘો પણ ડાકોર જવા […]

ડાકોરમાં ફાગણી પુનમનો ત્રિદિવસીય મેળો ભરાશે, ઠાકોરજીના દર્શનના સમયમાં કરાયો ફેરફાર

ડાકોરઃ ફાગણી પુનમને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પુનમનું વિશેષ મહાત્મ્ય છે. અને ફાગણી પુનમનો ત્રિદિવસીય એટલે કે, તા. 24 થી 26 માર્ચ દરમિયાન લોકમેળો યોજાશે. ફાગણી પૂનમના મેળાને લઈ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા રણછોડરાયજી મંદિરમાં દર્શનના સમયમાં વધારો કરવા સાથે ફેરફાર કરવામાં આવ્યો છે. ડાકોરના રણછોડરાજીના મંદિરમાં ફાગણી પૂનમના […]

ડાકોર બન્યું રણછોડમય, ફાગણી પુનમે ભક્તોનું ઘોડાપૂર, મંગળા આરતીના દર્શન માટે લાઈનો લાગી

ડાકોરઃ ફાગણી પુનમે ડાકોરના ઠાકોરજીના દર્શનનું સવિશેષ મહાત્મ્ય છે. અને હજારો પદયાત્રિઓ ગામેગામથી રણછોડજીના દર્શન માટે આવતા હોય છે. ત્યારે છેલ્લા બે દિવસથી ડોકારમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. જેમાં આજે ફાગણી પુનમે પદયાત્રીઓ સહિત શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું. વહેલી સવારે મંગળા આરતીના દર્શન માટે ભાવિકોની લાઈનો લાગી હતી. આજે ફાગણી પૂનમ છે. ત્યારે આજે ડાકોરના […]

ડાકોરના ઠાકોરજીના મંદિરમાં ફાગણી પૂનમના દિને દર્શનના સમયમાં કરાયો ફેરફાર

નડિયાદઃ  સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમનો મેળો ભરાશે. ફાગણી પુનમે હજારો શ્રદ્ધાળુઓ ડાકોર રણછોડજીના દર્શન કરવા માટે પહોંચે છે. ત્યારે આ વખતે ફાગણી પૂનમના મેળાને લઈને આગોતરું પ્લાનિંગ કરી દેવાયું છે. ત્રણ દિવસના આ મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સાથે જ આ વર્ષે આવનારા શ્રદ્ધાળુઓને સરળતાથી દર્શન થાય તે માટે ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા […]

ડાકોર, નડિયાદ અને મહેમદાવાદ સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન તરીકે વિકસાવાશેઃ કેન્દ્રીય મંત્રી

અમદાવાદઃ દેશના પીએમ નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકારના નાણામંત્રી નિર્મલા સીતારમણે ગૃહમાં વર્ષ 2023-24નું બજેટ રજુ કર્યું. જે અમૃતકાળનું પ્રથમ બજેટ છે, અને વિકસિત ભારતની પરિકલ્પનાને આકાર આપનારું છે એમ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ખેડા જિલ્લામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર, મુખ્ય મથક નડિયાદ અને મહેમદાવાદ ખેડા સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે […]

યાત્રાધામ ડાકોરમાં માઘ પૂર્ણિમાએ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું, સપ્તરંગોથી રણછોડને ભીંજવ્યા

નડિયાદઃ  જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે માઘ પૂર્ણિમાએ ઠાકોરજીના દર્શન માટે  ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતુ.  વહેલી સવારે 05:15 વાગ્યે મંગળા આરતીમાં આશરે 50 હજારથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. શણગાર આરતીમાં સોનાની પિચકારીથી ભક્તો ઉપર કેસુડાના પાનનો છંટકાવ કરાયો હતો. સપ્ત રંગોથી રાજા રણછોડને ભક્તો ભીંજવ્યા હતા. ડાકોરમાં માઘ પૂર્ણિમાએ ઠાકોરજીના દર્શન માટે  ભક્તોનું […]

ગુજરાત કૃષ્ણમય બન્યુંઃ મંદિરો ‘જય રણછોડ માખણ ચોર.’ના નાદથી ગૂંજી ઉઠ્યા

અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યના મંદિરોમાં સવારથી જ ભક્તો દર્શન કરવા માટે ઉંમટી પડ્યાં હતા. મંદિરો જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યાં હતા. સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા, ડાકોર, શામળાજી સહિતના ધાર્મિક સ્થલો ઉપર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. દ્વારકા સહિતના ધાર્મિક સ્થળ ઉપર મંદિર ટ્રસ્ટએ ભક્તોની સુવિધાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code