ગુજરાતના 20 જિલ્લાઓમાં મધ્યાહન ભોજન યોજના માટે દાળ, તેલનો જથ્થો મહિનાથી ફાળવાયો નથી
ગાંધીનગરઃ રાજ્યના મધ્યાહન ભોજન યોજનાના સંચાલકોને સરકાર દ્વારા રેશનિગમાંથી અનાજ સહિતના ખાદ્ય પુરવઠો આપવામાં આવતો હોય છે. પરંતુ છેલ્લા એક મહિનાથી વધુ સમયથી તેલ,દાળ સહિતનો જથ્થો આપવામાં આવ્યો નથી. આથી મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. અનાજનો પુરવઠો મળતો ન હોવાથી બાળકોને મધ્યાહન ભોજન કેવી રીતે આપવું તે પ્રશ્ન ઉપસ્થિત થયો છે. આ સંદર્ભે […]


