ખાંડ જ નહીં, બીજા ખાદ્યપદાર્થો પણ ડાયાબિટીસનું જોખમ ઉભું કરે છે
ડાયાબિટીસ એક એવો રોગ છે કે જેમાં તમે જેટલું વધારે ત્યાગ કરો છો તેટલું સુગર લેવલ જળવાઈ રહે છે. આ એક લાંબી બીમારી છે, જેનો કોઈ ઈલાજ નથી. સારી જીવનશૈલી અને સારી ખાનપાન દ્વારા જ તેને કંટ્રોલ કરી શકાય છે. ડાયાબિટીસના દર્દીઓને ઘણીવાર મીઠી વસ્તુઓ ખાવાની મનાઈ હોય છે. સફેદ ચોખા ખાવામાં મીઠા નથી હોતા […]