1. Home
  2. Tag "darshan"

ચારધામ યાત્રાએ જતા ભક્તો માટે મોટા સમાચાર,હવે દર્શન માટે 300 રૂપિયાની કાપલી કાપવી પડશે

ચારધામ યાત્રાએ જતા ભક્તો માટે મોટા સમાચાર ચારધામ યાત્રા આગામી 22 એપ્રિલથી થશે શરુ હવે દર્શન માટે 300 રૂપિયાની કાપલી કાપવી પડશે નવી સ્લિપ સિસ્ટમ મંદિરના દરવાજા ખોલવાની સાથે શરૂ થશે દહેરાદુન : જો તમે પણ આ વખતે ચારધામની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાસ્તવમાં, સોમવારે […]

હજારો પદયાત્રિઓ પહોંચ્યા ડાકોરના ઠાકોરજીને દ્વાર, ધૂળેટી સુધી પોલીસ ખડે પગે ફરજ બજાવશે

ડાકોરઃ ખેડા જિલ્લાના પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમ નિમિત્તે હજારોની સંખ્યામાં પદયાત્રીકો ઠાકોરજીના દ્વારે પહોચી ગયા છે. તમામ લોકોને દર્શનનો લાભ મળે અને દર્શનાર્થીઓને ક્યાં પણ તકલીફ ન પડે તે માટે તંત્ર દ્વારા આયોજન કરાયું છે.  પદયાત્રીઓના ઘસારાને પહોંચી વળવા તંત્ર એ પતરાના આડ બંધ લગાવી એન્ટર, એક્ઝીટના પોઈન્ટ નક્કી કર્યા છે. આ ઉપરાંત વ્યવસ્થાના […]

સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યાં, ટ્રાફિક જામના દ્રશ્યો

બોટાદઃ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કારતક મહિનાનો પહેલો શનિવાર અને રવિવાર હોવાથી મોટી સંખ્યમાં યાત્રાળુઓ ઉમટી પડ્યા હતા. નવા વર્ષે સાળંગપુરના સ્થાનિક લોકો તેમજ   ગ્રામ્ય વિસ્તારના લોકોએ લાભ પાંચમ તેમજ નવા વર્ષના પ્રથમ શનિવારે દાદાના દર્શન કરીને  પોતાના વેપાર ધંધાનો પ્રારંભ કર્યો હતો.  બીજી તરફ પ્રથમ શનિવારે કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભકતોની […]

ભાદરવી પૂનમ મેળોઃ માતાજીના દર્શને આવતા શ્રદ્ધાળુઓની સુવિધા મુદ્દે મુખ્ય સચિવે કરી તાકીદ

અમદાવાદઃ રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારે અંબાજી ખાતે શરૂ થયેલા ભાદરવી પૂનમના મેળામાં વહીવટી તંત્ર દ્વારા કરાયેલા આયોજનની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં મુખ્ય સચિવ પંકજકુમારે જિલ્લા વહીવટી તંત્રને કેટલાક મહત્વપૂર્ણ નિર્દેશો આપ્યા હતા. મુખ્ય સચિવએ જણાવ્યું હતું કે, અંબાજીના દર્શને અનેક લોકો ભક્તિ ભાવપૂર્વક આવે છે ત્યારે આ શ્રદ્ધાળુ આસ્થા સાથે તંત્રના સુદ્રઢ વ્યવસ્થાપનની […]

શ્રાવણ મહિના દરમિયાન સોમનાથ મહાદેવજીના મંદિરમાં 10 લાખથી વધુ ભાવિકોએ કર્યા દર્શન,

વેરાવળઃ શ્રાવણ માસનો પ્રારંભ તા.29 જુલાઇના રોજ થયેલ અને તા.27 ઓગસ્ટના શ્રાવણની પુર્ણાહુતી થયેલી હતી. શ્રાવણ માસની પુર્ણિમા, ચાર સોમવારો, જન્માષ્ટમી, સાતમ-આઠમ, અગિયારસ, માસિક શિવરાત્રી, અમાસ સહિતના પર્વો હર્ષોલ્લાસ સાથે ભક્તિમય વાતાવરણમાં  ઊજવાયા હતા. સોમનાથ મહાદેવના દર્શન, પુજન, અર્ચન કરીને 10 લાખ થી વધુ ભક્તો ધન્ય બન્યા હતા. ખાસ કરીને શ્રાવણના સોમવારો દરમિયાન યોજાતી પાલખીયાત્રા, […]

શ્રાવણ મહિનાના બીજા સોમવારે સોમનાથ મહાદેવના દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યાં

વેરાવળઃ પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે જગવિખ્યાત સોમનાથ મંદિરે શિવ ભક્તોનું ઘોડાપૂર ઊમટી પડ્યું હતું. વહેલી સવારે 4 વાગ્યે મંદિરનાં દ્વાર ખૂલ્યાં ત્યારથી ભાવિકો કતારબંધ લાઈનમાં ઉભા રહી મહાદેવને શીશ ઝુકાવી ધન્યતા પ્રાપ્ત કરી હતી. યાત્રાધામ સોમનાથમાં મોટી સંખ્યામાં ઉમટેલા ભાવિકોના ૐ નમઃ શિવાય… હર હર મહાદેવના નાદથી મંદિર અને પરીસરનું વાતાવરણ શિવમય બન્યાની અનુભુતી […]

કેદારનાથ ધામમાં હવે ભક્તો ગર્ભગૃહમાં પ્રવેશ કરી શકશે,બાબાના થશે નિકટના દર્શન

દહેરાદૂન:કેદારનાથ મંદિરમાં દર્શનાર્થે આવતા યાત્રિકોની સંખ્યામાં ઘટાડાને જોતા હિમાલય મંદિરના ગર્ભગૃહમાં ભક્તોના પ્રવેશ પરનો પ્રતિબંધ હટાવી દેવામાં આવ્યો છે.બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC) ના પ્રમુખ અજેન્દ્ર અજયે શનિવારે જણાવ્યું હતું કે,શ્રદ્ધાળુઓની અભૂતપૂર્વ ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષા કારણોસર 6 મેના રોજ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.અજયે કહ્યું, “મંદિરના ગર્ભગૃહમાં ખૂબ જ મર્યાદિત જગ્યા છે અને તીર્થયાત્રીઓને અંદર જવા […]

દેશમાં આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ધરોહર ફરીથી જીવંત થઈ રહ્યાં છેઃ પીએમ મોદી

પીએમ મોદીએ પાવાગઢમાં માતાજીની પીજા-અર્ચના કરી મહાકાળી માતાજીના મંદિરમાં ધ્વજારોહણ કર્યું અમદાવાદઃ ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે પાવાગઢ પહોંચ્યાં હતા. જ્યાં તેમણે મા મહાકાળીના મંદિરે ધ્વજારોહણ કર્યું હતું. તેમજ 137 કરોડ રૂપિયાના ખર્ચે સમગ્ર સંકુલમાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગ્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સદીઓ બાદ પાવાગઢ મંદિરના શિખર […]

ગુજરાતઃ દ્વારકાધીશ મંદિરમાં અમિત શાહે દર્શન અને પૂજા અર્ચના કરી

અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે હવાઈ માર્ગે ગુજરાત આવ્યાં હતા. કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારકા ગયા હતા. જ્યાં તેમણે દ્વારકાધીશના દર્શન કર્યાં હતા. કેન્દ્રીય મંત્રી અમિત શાહ હવાઈ માર્ગે દ્વારકા ગયા હતા. જ્યાં હેલીપેડ ઉપર ભાજપના આગેવાનો તથા સ્થાનિક નેતાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. અમિત શાહ અને તેમના પત્નીએ જગતમંદિરમાં દ્વારકાધીશના દર્શન કરીને […]

ચારધામ યાત્રાઃ યાત્રિકોની સંખ્યામાં વધારો,જાણો હવે દરરોજ કેટલા ભક્તો દર્શન કરી શકશે

ચારધામ યાત્રા: યાત્રિકોની સંખ્યામાં વધારો જાણો હવે દરરોજ કેટલા ભક્તો કરી શકશે દર્શન કોરોનાને કારણે બે વર્ષથી બંધ હતી આ યાત્રા દહેરાદુન:ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં આવનારા ભક્તોની ભારે ભીડને જોતા દરેક ધામમાં દરરોજ દર્શન માટે અગાઉથી નિર્ધારિત મહત્તમ સંખ્યામાં એક હજારનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના ઉચ્ચ ગઢવાલ હિમાલયમાં સ્થિત ચાર ધામ-બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code