1. Home
  2. Tag "darshan"

ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં અષાઢી બીજથી ભક્તો કરી શકશે દર્શન

અમદાવાદઃ કોરોના મહામારીને પગલે ધાર્મિક સ્થળો પણ ભક્તોના દર્શન માટે બંધ કરવામાં આવ્યાં હતા. જો કે, હવે કોરોનાના કેસમાં ઘટાડો થતા જ ફરીથી જીવન પાટે ચડી રહ્યું છે. તેમજ સરકારે પણ નિયંત્રણો હળવા કર્યાં છે. દરમિયાન ગાંધીનગરમાં સુપ્રસિધ્ધ અક્ષરધામ મંદિર સોમવારથી ભક્તોના દર્શન માટે ખુલ્લુ મુકાશે. જો કે, દર્શનાર્થીઓએ કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. […]

સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મંદિરના દ્વાર ખૂલ્યાના 20 દિવસમાંજ 1.43 લાખ ભાવિકોએ દર્શન કર્યા

વેરાવળઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને બાર જ્યોતિલિંગમાં પ્રથમ ગણાતા દેવાધિદેવ સોમનાથ મહાદેવ મંદિરને કોરોનાના સંક્રમણને કારણે તા.11 એપ્રિલ 2021થી દર્શનાર્થીઓ માટે બંધ કરાયું હતું. રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે નિયંત્રણો હળવા કરતા તમામ મંદિરો ભાવિકોના દર્શન માટે ખોલી દેવામાં આવ્યા હતા. સોમનાથ મહાદેવજીનું મંદિર પણ તા 11 જૂન 2021થી નિયમો હળવા થતાં દર્શનાર્થીઓ માટે […]

અમદાવાદમાં બે મહિના બાદ આજથી મંદિરો ખૂલતા ભાવિકો દર્શન માટે ઉમટ્યાં

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસ ઘટતા સરકારે નિયંત્રણો હળવા કરીને મંદિરો,હોટલ રેસ્ટોરન્ટ્સ જીમ વગેરે ખોલવાની મંજુરી આપતા આજથી આશરે બે મહિના બાદ મંદિરો ખુલી રહ્યા છે. અમદાવાદ શહેરમાં આવેલા તમામ મોટા મંદિરોમાં આજથી ભક્તો ભગવાનના દર્શન કરવા પહોંચ્યા હતા. શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલું જગન્નાથ મંદિર, મણિનગર કુમકુમ સ્વામિનારાયણ મંદિર, માધુપુરા અંબાજી મંદિર, મણિનગર સ્વામિનારાયણ મંદિર ગાદી […]

વૈષ્ણોદેવી મંદિરના દરવાજા ભક્તો માટે ખુલ્યાં, પ્રથમ દિવસે 13 હજાર ભક્તોએ કર્યા દર્શન

દિલ્હીઃ કોરોના મહામારીને કારણે ભારતના અનેક ધાર્મિક સ્થળો ભક્તોના દર્શન માટે બંધ રાખવામાં આવ્યાં હતા. જો કે, કોરોનાનું જોખમ ઓછું થયા બાદ અનલોકમાં ધાર્મિક સ્થળોના દરવાજા ભક્તો માટે ખોલવામાં આવ્યાં હતા. હવે દેશના સુપ્રસિદ્ધ એવા વૈષ્ણદેવી મંદિરના દરવાજા પણ નવ મહિના બાદ ભક્તો માટે ખોલવામાં આવ્યાં છે. એટલું જ નહીં પ્રથમ દિવસે જ 13 હજારથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code