ચારધામ યાત્રાઃ યાત્રિકોની સંખ્યામાં વધારો,જાણો હવે દરરોજ કેટલા ભક્તો દર્શન કરી શકશે
ચારધામ યાત્રા: યાત્રિકોની સંખ્યામાં વધારો જાણો હવે દરરોજ કેટલા ભક્તો કરી શકશે દર્શન કોરોનાને કારણે બે વર્ષથી બંધ હતી આ યાત્રા દહેરાદુન:ઉત્તરાખંડમાં ચારધામ યાત્રામાં આવનારા ભક્તોની ભારે ભીડને જોતા દરેક ધામમાં દરરોજ દર્શન માટે અગાઉથી નિર્ધારિત મહત્તમ સંખ્યામાં એક હજારનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના ઉચ્ચ ગઢવાલ હિમાલયમાં સ્થિત ચાર ધામ-બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમુનોત્રીમાં […]


