સોમનાથ મંદિરઃ દર્શન માટે શ્રદ્ધાળુઓને ઓનલાઈન-ઓફલાઈન પાસ અપાશે
વેરાવળઃ દેશના સૌપ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં આરતી-દર્શન માટે શ્રદ્ધાળુઓને આજથી 17મી જુલાઇ ને શનિવારથી પ્રવેશ આપવાનો નિર્ણય શ્રી સોમનાથ ટ્રસ્ટે કર્યો છે. સાથે જ શ્રી સોમનાથ મંદિર, શ્રી અહલ્યાબાઈ મંદિર, શ્રી ભાલકા મંદિર, શ્રીરામ મંદિર, શ્રી ગીતા મંદિર, શ્રી લક્ષ્મીનારાયણ મંદિર, શ્રી ભીડિયા મંદિરમાં પણ આરતીમાં પ્રવેશ આપવામાં આવશે. આજે તા.17–જુલાઇથી સોમનાથ મંદિરમાં દર્શનનો સમય […]