રત્નાગિરીમાં દાઉદ ઇબ્રાહિમની વડીલોપાર્જિત મિલકતો વેચાઈ, હરાજીમાં મળ્યા બે ખરીદદારો
મુંબઈ, 20 માર્ચ 2026: ભારતના મોસ્ટ વોન્ટેડ ભાગેડુ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમની રત્નાગિરી સ્થિત વડીલોપાર્જિત મિલકતોને આખરે ખરીદદારો મળી ગયા છે. લાંબા સમયથી અનેક પ્રયત્નો અને હરાજીઓ નિષ્ફળ ગયા બાદ, તાજેતરમાં યોજાયેલી હરાજીમાં બે વ્યક્તિઓએ આ સંપત્તિ ખરીદવા માટે સફળ બોલી લગાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કેન્દ્ર સરકાર દ્વારા ગત 5 માર્ચના રોજ રત્નાગિરી જિલ્લાના […]


