જામજોધપુર તાલુકામાં કમોસમી વરસાદ સાથે વીજળી પડતા માલધારીનું મોત
જામનગર, 20 માર્ચ 2026: A farmer died after being struck by lightning during unseasonal rains જિલ્લામાં ગુરૂવારે સમીસાંજથી મોડી રાત સુધી વાવાઝોડા અને માવઠાએ કૃષિપાકને સારૂએવું નુકસાન કર્યું છે, દરમિયાન જિલ્લાના જામજોધપુર તાલુકામાં કમોસમી વરસાદ દરમિયાન વીજળી પડતા એક માલધારીનું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે જામનગર શહેરમાં ફૂંકાયેલા મીની વાવાઝોડાએ ભારે નુકસાન પહોંચાડ્યું છે. જિલ્લાના જામજોધપુર […]


