1. Home
  2. Tag "Death toll"

પુષ્પક એક્સપ્રેસ ટ્રેન દૂર્ઘટનમાં મૃત્યુઆંક વધીને 13 ઉપર પહોંચ્યો

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના પરાંડા રેલ્વે સ્ટેશન પર પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાતાં ભારે ગભરાટ ફેલાયો હતો. આ અફવા પછી, ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોએ પોતાનો જીવ બચાવવા માટે ટ્રેનમાંથી કૂદવાનું શરૂ કર્યું. આ દરમિયાન, સામેથી આવી રહેલી કર્ણાટક એક્સપ્રેસે ઘણા લોકોને કચડી નાખ્યા. પુષ્પક એક્સપ્રેસ લખનૌથી મુંબઈ જઈ રહી હતી. તે જ […]

નેપાળ-તિબેટ સરહદી વિસ્તારમાં આવેલા ભૂકંપના કારણે મૃત્યુઆંક વધીને 126 થયો

નવી દિલ્હીઃ નેપાળ-તિબેટ સરહદી વિસ્તારમાં આવેલા ભૂકંપના કારણે મૃત્યુઆંક વધીને 126 થયો છે. ચીનના સત્તાવાર મીડિયાએ જણાવ્યું કે, ગઇકાલે આવેલા ભૂકંપમાં 190 લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર સાત પોઈન્ટ એક નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળ સરહદ નજીક તિબેટના ઝિઝાંગમાં નોંધાયું છે. ભૂકંપના કારણે મોટાભાગના મૃત્યુ અને ઇજાઓ ઝિઝાંગ શહેરમાં થઈ […]

તિબેટમાં ગોઝારા ભૂકંપથી 53 લોકોના મોત, મૃત્યુઆંક વધવાની દહેશત

ભૂકંપમાં અનેક સ્થળોએ થયું ભારે નુકશાન ભૂકંપમાં 63થી વધારે લોકો ઈજાગ્રસ્ત ભારતના ઘણા રાજ્યોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા નવી દિલ્હીઃ તિબેટમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ પ્રચંડ ભૂકંપમાં 53 થી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે 62 લોકો ઘાયલ થયા છે. ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર (CENC) અનુસાર, સવારે 9:05 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર […]

ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં મૃત્યુઆંક 45000ને પાર પહોંચ્યો

યુનાઈટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી ફોર પેલેસ્ટાઈન રેફ્યુજીસ (UNRWA) અનુસાર, ગાઝા પટ્ટીમાં દર કલાકે એક બાળકની હત્યા થઈ રહી છે. યુનિસેફ અનુસાર, યુદ્ધની શરૂઆતથી ગાઝામાં 14,500 બાળકોના મોત થયા છે, એમ યુએનઆરડબ્લ્યુએએ જણાવ્યું હતું. દર કલાકે એક બાળકનું મોત થાય છે. ઈઝરાયેલ દક્ષિણ ઈઝરાયેલી સરહદે હમાસના ઘૂસણખોરીનો બદલો લેવા માટે 7 ઓક્ટોબર, 2023ના રોજ […]

જયપુર ટેન્કર બ્લાસ્ટમાં મૃતકોની સંખ્યા વધીને 14 ઉપર પહોંચી, તપાસ સમિતિની રચના

જયપુરઃ જયપુરમાં શનિવારે એલપીજી ટેન્કર બ્લાસ્ટ અકસ્માતમાં વધુ બે લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં મૃત્યુઆંક 14 પર પહોંચ્યો છે. આ મામલે જિલ્લા કલેક્ટર જીતેન્દ્રકુમાર સોનીએ તપાસ સમિતિની રચના કરી છે. આ તપાસ સમિતિમાં વિવિધ વિભાગોના છ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. શુક્રવારે જયપુરના અજમેર રોડ પર થયેલા અકસ્માતમાં 5 લોકો ઘટનાસ્થળે જ જીવતા દાઝી […]

પશ્ચિમ પેસિફિક પ્રદેશમાં HIV ચેપ અને AIDS થી મૃત્યુઆંક વધ્યો : WHO

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન શુક્રવારે કહ્યું કે પશ્ચિમ પ્રશાંત ક્ષેત્રમાં HIV સંક્રમણ અને એઈડ્સ સંબંધિત મૃત્યુની સંખ્યા વધી રહી છે. આનાથી રોગચાળા સામે વર્ષોથી ચાલી રહેલી લડાઈને ફટકો પડ્યો છે. મનીલામાં WHO ની પ્રાદેશિક કચેરીના જણાવ્યા અનુસાર, 2019 થી નવા HIV ચેપમાં આઠ ટકા અને એઇડ્સ સંબંધિત મૃત્યુમાં 10 ટકાનો વધારો થયો છે. આનાથી સ્પષ્ટ થાય […]

પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલાની ઘટનામાં મૃત્યુઆંક વધી 17 ઉપર પહોંચ્યો

લાહોરઃ પાકિસ્તાન ફરી એક વખત આત્મઘાતી હુમલાથી હચમચી ઉઠ્યો. બુધવારે એક મોટો આત્મઘાતી હુમલો થયો હતો. આતંકવાદીઓએ ઉત્તર-પશ્ચિમમાં એક સુરક્ષા ચોકી નિશાન બનાવી છે. આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા આ આત્મઘાતી હુમલામાં 17 સૈનિકોના મોત થઈ ગયા છે. એક સત્તાવાર નિવેદનમાં પાકિસ્તાની સેનાએ જણાવ્યું કે, આ વિસ્તારમાં આતંકવાદીઓનો ખાતમો કરવા માટે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. […]

અલ્મોડામાં માર્ગ અકસ્માતની ઘટનામાં મૃત્યુઆંક 36 પર પહોંચ્યો, પૌડી-અલ્મોડાના ARTO સસ્પેન્ડ કરાયાં

નવી દિલ્હીઃ ઉત્તરાખંડના અલ્મોડામાં થયેલા હુમલાને લઈને મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આકરુ વલણ અપનાવીને પૌડી અને અલ્મોડાના સંબંધિત વિસ્તારના એઆરટીઓ પ્રવર્તનને સસ્પેન્ડ કરવાના આદેશ કર્યાં છે. તેમજ આયુક્ત કુમાઉં મંડલએ સમગ્ર ઘટનાની તપાસ માટે મેજિસ્ટ્રેટ તપાસના આદેશ કર્યાં છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 36ના મોત થયાં છે. મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. મૃતકો […]

બેંગલુરુ અકસ્માતમાં મૃત્યુઆંક પાંચ પર પહોંચ્યો, ડેપ્યુટી સીએમએ કહ્યું- ગેરકાયદે બાંધકામ સામે કડક કાર્યવાહી કરીશું

બેંગ્લોરમાં એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી થવાને કારણે થયેલા અકસ્માતમાં મૃત્યુઆંક વધીને પાંચ થઈ ગયો છે. હજુ પણ કેટલાક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે, જેમના બચાવ માટે રેસ્ક્યુ ટીમો કામે લાગી છે. આ અકસ્માતમાં 5 લોકો ઘાયલ થયા છે અને 13 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા છે. આ ઘટના મંગળવારે સાંજે બની હતી, જ્યારે […]

નેપાળમાં ભારતીય પ્રવાસીઓને નડેલા અકસ્માતમાં મૃત્યુઆંક વધી 24 ઉપર પહોંચ્યો

નવી દિલ્હીઃ નેપાળમાં, ભારતીય પ્રવાસીઓને લઈને પોખરાથી કાઠમંડુ પરત ફરી રહેલી ગોરખપુર બસ મર્સ્યાંગડી નદીમાં પડી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં 41 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ બસમાં લગભગ 43 ભારતીયો હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના કાર્યાલયે માહિતી આપી છે કે આ દુર્ઘટનામાં માર્યા ગયેલા 24 લોકોના મૃતદેહ શનિવારે મહારાષ્ટ્ર પરત લાવવામાં આવશે. મહારાષ્ટ્રના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code