1. Home
  2. Tag "Death toll"

પંજાબના અમૃતસર ઝેરી કેફી દ્રવ્ય પીવાથી સર્જાયેલી દુર્ઘટનાનો મૃત્યુઆંક 27 પર પહોંચ્યો

નવી દિલ્હીઃ પંજાબમાં, અમૃતસર ઝેરી કેફી દ્રવ્ય પીવાથી સર્જાયેલી દુર્ઘટનાનો મૃત્યુઆંક 27 પર પહોંચી ગયો છે. દરમિયાન, દિલ્હી સ્થિત ફેક્ટરી માલિકો, એક પિતા અને પુત્ર, જેમણે તેમની ફેક્ટરીમાંથી ઓનલાઈન મિથેનોલ વેચ્યું હતું, તેમની પણ અમૃતસર પોલીસે ધરપકડ કરી છે. નાયબ પોલીસ અધિક્ષક મનિન્દર સિંહે જણાવ્યું હતું કે બંનેને સ્થાનિક અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા, જેણે […]

મ્યાનમારમાં ગોઝારા ભૂકંપમાં મૃત્યુઆંક વધી 3645 ઉપર પહોંચ્યો

મ્યાનમારમાં આવેલા 7.7 ની તીવ્રતાના વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 3 હજાર 645 થઈ ગયો છે. ભૂકંપમાં 5 હજાર 17 લોકો ઘાયલ થયા છે અને 148 હજુ પણ લાપતા છે.મ્યાનમાર સરકારના હવામાનશાસ્ત્ર અને જળવિજ્ઞાન વિભાગના જણાવ્યા અનુસાર, 28 માર્ચે આવેલા ભૂકંપ પછી, અત્યાર સુધીમાં 98થી વધુ આંચકા અનુભવાયા છે, જેની તીવ્રતા 2.8 થી 7.5 ની વચ્ચે […]

ડીસા બ્લાસ્ટ કેસમાં મૃત્યુઆંક 21 ઉપર પહોંચ્યો, ગોડાઉન માલિક પિતા-પુત્રની અટકાયત

ગાંધીનગરઃ ગુજરાતના બનાસકાંઠામાં ડીસા તાલુકામાં ફટાકડાના ગોડાઉનમાં સર્જાયેલી દુર્ઘટનામાં મધ્યપ્રદેશના 21 શ્રમિકના મોત નીપજ્યા છે. સુત્રોના જણાવ્યા અનુસાર, સ્થાનિક ગુનાશાખા- LCBએ ફેક્ટરીના માલિક પિતા અને પુત્રની ધરપકડ કરી છે. આ ઉપરાંત એક વ્યક્તિની પણ અટકાયત કરવામાં આવી છે. આ કેસની તપાસ માટે વિશેષ તપાસ સમિતિ – S.I.T.ની રચના પણ કરવામાં આવી છે. ગોડાઉનમાંથી 21 લોકોના […]

પુષ્પક એક્સપ્રેસ ટ્રેન દૂર્ઘટનમાં મૃત્યુઆંક વધીને 13 ઉપર પહોંચ્યો

નવી દિલ્હીઃ મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના પરાંડા રેલ્વે સ્ટેશન પર પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગવાની અફવા ફેલાતાં ભારે ગભરાટ ફેલાયો હતો. આ અફવા પછી, ટ્રેનમાં મુસાફરી કરી રહેલા મુસાફરોએ પોતાનો જીવ બચાવવા માટે ટ્રેનમાંથી કૂદવાનું શરૂ કર્યું. આ દરમિયાન, સામેથી આવી રહેલી કર્ણાટક એક્સપ્રેસે ઘણા લોકોને કચડી નાખ્યા. પુષ્પક એક્સપ્રેસ લખનૌથી મુંબઈ જઈ રહી હતી. તે જ […]

નેપાળ-તિબેટ સરહદી વિસ્તારમાં આવેલા ભૂકંપના કારણે મૃત્યુઆંક વધીને 126 થયો

નવી દિલ્હીઃ નેપાળ-તિબેટ સરહદી વિસ્તારમાં આવેલા ભૂકંપના કારણે મૃત્યુઆંક વધીને 126 થયો છે. ચીનના સત્તાવાર મીડિયાએ જણાવ્યું કે, ગઇકાલે આવેલા ભૂકંપમાં 190 લોકો ઘાયલ થયા છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર સાત પોઈન્ટ એક નોંધાઈ હતી. ભૂકંપનું કેન્દ્રબિંદુ નેપાળ સરહદ નજીક તિબેટના ઝિઝાંગમાં નોંધાયું છે. ભૂકંપના કારણે મોટાભાગના મૃત્યુ અને ઇજાઓ ઝિઝાંગ શહેરમાં થઈ […]

તિબેટમાં ગોઝારા ભૂકંપથી 53 લોકોના મોત, મૃત્યુઆંક વધવાની દહેશત

ભૂકંપમાં અનેક સ્થળોએ થયું ભારે નુકશાન ભૂકંપમાં 63થી વધારે લોકો ઈજાગ્રસ્ત ભારતના ઘણા રાજ્યોમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા નવી દિલ્હીઃ તિબેટમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. આ પ્રચંડ ભૂકંપમાં 53 થી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે 62 લોકો ઘાયલ થયા છે. ચાઇના અર્થક્વેક નેટવર્ક સેન્ટર (CENC) અનુસાર, સવારે 9:05 વાગ્યે આવેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર […]

ઈઝરાયલ-હમાસ યુદ્ધમાં મૃત્યુઆંક 45000ને પાર પહોંચ્યો

યુનાઈટેડ નેશન્સ રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી ફોર પેલેસ્ટાઈન રેફ્યુજીસ (UNRWA) અનુસાર, ગાઝા પટ્ટીમાં દર કલાકે એક બાળકની હત્યા થઈ રહી છે. યુનિસેફ અનુસાર, યુદ્ધની શરૂઆતથી ગાઝામાં 14,500 બાળકોના મોત થયા છે, એમ યુએનઆરડબ્લ્યુએએ જણાવ્યું હતું. દર કલાકે એક બાળકનું મોત થાય છે. ઈઝરાયેલ દક્ષિણ ઈઝરાયેલી સરહદે હમાસના ઘૂસણખોરીનો બદલો લેવા માટે 7 ઓક્ટોબર, 2023ના રોજ […]

જયપુર ટેન્કર બ્લાસ્ટમાં મૃતકોની સંખ્યા વધીને 14 ઉપર પહોંચી, તપાસ સમિતિની રચના

જયપુરઃ જયપુરમાં શનિવારે એલપીજી ટેન્કર બ્લાસ્ટ અકસ્માતમાં વધુ બે લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં મૃત્યુઆંક 14 પર પહોંચ્યો છે. આ મામલે જિલ્લા કલેક્ટર જીતેન્દ્રકુમાર સોનીએ તપાસ સમિતિની રચના કરી છે. આ તપાસ સમિતિમાં વિવિધ વિભાગોના છ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. શુક્રવારે જયપુરના અજમેર રોડ પર થયેલા અકસ્માતમાં 5 લોકો ઘટનાસ્થળે જ જીવતા દાઝી […]

પશ્ચિમ પેસિફિક પ્રદેશમાં HIV ચેપ અને AIDS થી મૃત્યુઆંક વધ્યો : WHO

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન શુક્રવારે કહ્યું કે પશ્ચિમ પ્રશાંત ક્ષેત્રમાં HIV સંક્રમણ અને એઈડ્સ સંબંધિત મૃત્યુની સંખ્યા વધી રહી છે. આનાથી રોગચાળા સામે વર્ષોથી ચાલી રહેલી લડાઈને ફટકો પડ્યો છે. મનીલામાં WHO ની પ્રાદેશિક કચેરીના જણાવ્યા અનુસાર, 2019 થી નવા HIV ચેપમાં આઠ ટકા અને એઇડ્સ સંબંધિત મૃત્યુમાં 10 ટકાનો વધારો થયો છે. આનાથી સ્પષ્ટ થાય […]

પાકિસ્તાનમાં આત્મઘાતી હુમલાની ઘટનામાં મૃત્યુઆંક વધી 17 ઉપર પહોંચ્યો

લાહોરઃ પાકિસ્તાન ફરી એક વખત આત્મઘાતી હુમલાથી હચમચી ઉઠ્યો. બુધવારે એક મોટો આત્મઘાતી હુમલો થયો હતો. આતંકવાદીઓએ ઉત્તર-પશ્ચિમમાં એક સુરક્ષા ચોકી નિશાન બનાવી છે. આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા આ આત્મઘાતી હુમલામાં 17 સૈનિકોના મોત થઈ ગયા છે. એક સત્તાવાર નિવેદનમાં પાકિસ્તાની સેનાએ જણાવ્યું કે, આ વિસ્તારમાં આતંકવાદીઓનો ખાતમો કરવા માટે ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code