1. Home
  2. Tag "death"

PM મોદી સહિતના મહાનુભાવોએ ઓમ પ્રકાશ ચૌટાલાના નિધન પર શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઓમ પ્રકાશ ચૌટાલા સાથેની પોતાની એક જૂની તસવીર પણ શેર કરી છે. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, “હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમ પ્રકાશ ચૌટાલાના નિધનથી ખૂબ જ દુઃખી છું.” તેઓ વર્ષો સુધી […]

ગુજરાતમાં સ્વાઈન ફ્લૂનો કહેર, બે મહિનામાં 22 લોકોના મોત

ગુજરાતમાં શિયાળામાં વધારો થતાં સ્વાઈન ફ્લૂના કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા બે મહિનાથી સ્વાઈન ફ્લુએ હાહાકાર મચાવી દીધો છે. મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા બે મહિનામાં સ્વાઈન ફ્લૂના કારણે 22 લોકોના મોત થયા છે. સ્વાઈન ફ્લૂના સંદર્ભમાં આ મૃત્યુઆંક દેશમાં બીજા ક્રમે છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લા બે મહિનામાં […]

વડાપ્રધાન મોદીએ તબલાવાદક ઝાકિર હુસૈનના નિધન પર શોક વ્યક્ત કર્યો

નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે જાણીતા તબલાવાદક ઝાકિર હુસૈનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે તેમને ભારતીય શાસ્ત્રીય સંગીતની દુનિયામાં ક્રાંતિ કરનાર સાચા ઉસ્તાદ તરીકે યાદ કરવામાં આવશે. અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની હોસ્પિટલમાં હુસૈનનું અવસાન થયું છે. હુસૈન 73 વર્ષના હતા અને તેઓ છેલ્લા બે અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ હતા. તેમની […]

પીલીભીતમાં સ્પીડમાં કાર ઝાડ સાથે અથડાઈ, 6 લોકોના મોત

દીકરીના લગ્નમાંથી ઉત્તરાખંડ પરત ફરતો પરિવાર ગુરુવારે મોડી રાત્રે માર્ગ અકસ્માતનો શિકાર બન્યો હતો. સ્પીડમાં આવતી કાર બેકાબુ થઈને ઝાડ સાથે અથડાઈ હતી. જોરદાર ટક્કરને કારણે ઝાડ તૂટીને કાર પર પડ્યું, જેના કારણે કારમાં સવાર 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. બાદમાં શુક્રવારે અન્ય એક કાર સવારનું મોત […]

આગથી ફેલાતા પ્રદુષણથી દર વર્ષે વિશ્વમાં 15 લાખ લોકોના થાય છે મૃત્યુ

આગ પછી ફેલાતું વાયુ પ્રદૂષણ વિશ્વભરમાં દર વર્ષે 1.5 મિલિયન મૃત્યુનું કારણ બને છે. મેડિકલ જર્નલ લેન્સેટમાં પ્રકાશિત એક અભ્યાસ દ્વારા આ વાત સામે આવી છે. આશ્ચર્યની વાત એ છે કે આવા કિસ્સા મોટાભાગે વિકાસશીલ દેશોમાં નોંધાયા છે. અભ્યાસ મુજબ, હવામાન પરિવર્તન સાથે જંગલમાં આગ વધુ વારંવાર અને ગંભીર બનતી જાય છે, મૃત્યુની સંખ્યામાં પણ […]

ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વામાં શિયા-સુન્ની સંઘર્ષમાં 37 લોકોના મોત

પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કુર્રમ જિલ્લામાં તાજી સાંપ્રદાયિક હિંસામાં ઓછામાં ઓછા 37 લોકો માર્યા ગયા છે અને 103 ઘાયલ થયા છે. મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. આ તાજેતરની હિંસા શિયા મિલિશિયા જૂથો દ્વારા કરવામાં આવેલા જવાબી હુમલાનું પરિણામ છે. કારણ કે… અજાણ્યા બંદૂકધારીઓએ પેસેન્જર વાનના કાફલા પર હુમલો કરતાં 47 શિયા મુસ્લિમો માર્યા […]

ઈરાનના સર્વોચ્ચ નેતાએ યાહ્યા સિનવારના મૃત્યુ પર ઈઝરાયેલને ચેતવણી આપી

હમાસ ચીફ યાહ્યા સિનવારનું ઈઝરાયેલના હુમલામાં મોત થયું છે. હમાસના નેતા યાહ્યા સિનવારના મૃત્યુ બાદ અમેરિકા અને જર્મનીએ દાવો કર્યો છે કે ગાઝા પટ્ટીમાં સંઘર્ષને સમાપ્ત કરવાની દિશામાં સરળતાથી પ્રગતિ કરી શકાય છે. આ દરમિયાન ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખમેનીએ મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે યાહ્યા સિનવારના મૃત્યુ પછી હમાસનો અંત […]

દેશના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન, પીએમ મોદી સહિતના મહાનુભાવોએ પાઠવી શ્રદ્ધાંજલી

મુંબઈઃ સુપ્રસિધ્ધ પીઢ ઉદ્યોગપતિ અને દાતા રતન ટાટાનું ગઇ કાલે રાત્રે મુંબઇમાં અવસાન થયું હતું. તેઓ 86 વર્ષનાં હતા. તેઓ છેલ્લાં કેટલાંક દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, અને ગંભીર સ્થિતિમાં હતા. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરે એક નિવેદનમાં રતન ટાટાનાં અવસાનની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે, ઉત્કૃષ્ટતા, નિષ્ઠા અને નવીનીકરણ પ્રત્યેની અતૂટ પ્રતિબધ્ધતા […]

પૂરફાટ ઝડપે બાઈકચાલાક કાર સાથે અથડાયા બાદ પીકઅપ વાનની અડફેટે મોત

વડોદરાના વાઘોડિયા રોડ પર બનેલો બનાવ, માથાના ભાગે ગંભીર ઈજાઓને લીધે બાઈકચાલક યુવાનું મોત, અકસ્માતના બનાવની સીસીટીવી કૂટેજ પોલીસે મેળવ્યા વડોદરાઃ શહેર અને જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વાઘોડિયા રોડ પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. બાઈક ચાલક યુવાનનો એસયુવી કાર અને પીક અપ વાન સાથે ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં […]

નાઈજીરિયામાં પેટ્રોલ ટેન્કરમાં ભયંકર વિસ્ફોટ, 48થી વધુ લોકોના મોત

પેટ્રોલ ટેન્કરમાં વિસ્ફોટ બાદ પીકઅપ વાહન આવ્યું ઝપટે આ દૂર્ઘટનામાં મૃત્યુઆંક વધવાની આશંકા નવી દિલ્હીઃ નાઈજીરીયામાં બપોરે પેટ્રોલ ટેન્કરમાં થયેલા વિસ્ફોટમાં 48 થી વધુ લોકોના મોત થયા છે. નાઈજિરિયન અખબાર પ્રીમિયમ ટાઈમ્સ અનુસાર, ઉત્તર-મધ્ય નાઈજર રાજ્યમાં બિડા-અગાઈ-લાપાઈ હાઈવે પર બપોરે લગભગ 12:30 વાગ્યે આ અકસ્માત થયો હતો. નાઇજર ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના ડિરેક્ટર જનરલ અબ્દલ્લાહ-બાબા-આરાએ આની પુષ્ટિ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code