1. Home
  2. Tag "Defense Minister Khawaja Asif"

પાકિસ્તાની સેનાએ બલૂચ લડવૈયાઓ સામે હથિયાર હેઠા મુક્યાં, ખ્વાજા આસિફની કબુલાત

ઈસ્લામાબાદ, 4 ફેબ્રુઆરી 2026: આર્થિક અને રાજકીય સંકટમાંથી પસાર થતા પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બીએલએ પોતાની માંગણીઓને લઈને લઈને સરકાર સામે હથિયાર ઉઠાવ્યાં છે. બીજી તરફ બીએલએના લડવૈયાઓ અને પાકિસ્તાન આર્મી સામે હિંસક અથડામણ પણ ચાલી રહી છે. દરમિયાન પાકિસ્તાની નેશનલ એસેમ્બલીમાં રક્ષામંત્રી ખ્વાજા આસિફે ચોંકાવનારી કબુલાત કરતા ખળભળાટ મચી ગયો છે. આસિફે સ્વિકાર્યું છે કે, બલૂચ […]

શું પાકિસ્તાન ઈરાન માટે ઈઝરાયલ સાથે યુદ્ધ લડશે? સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે સંકેત આપ્યો

ઇઝરાયલ સામેના યુદ્ધમાં પાકિસ્તાન ઇરાનને ટેકો આપી શકે છે. સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે આ અંગે સંકેત આપ્યો છે. આસિફે વિશ્વભરના મુસ્લિમોને એક થવાની અપીલ કરી છે. આસિફના મતે, જો તેઓ હવે એક નહીં થાય, તો ઇઝરાયલ બધા સાથે પણ આવું જ કરશે. પાકિસ્તાની પત્રકારો સાથે વાત કરતા સંરક્ષણ મંત્રી આસિફે કહ્યું કે જે રીતે ઈરાન […]

પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે ભારતને સંપૂર્ણ યુદ્ધની આપી ધમકી

ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે એક ઉશ્કેરણીજનક નિવેદન આપ્યું છે. તેણે આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે છેલ્લા ચાર દિવસમાં ભારત દ્વારા કરવામાં આવેલી આક્રમક કાર્યવાહી બાદ, આપણી પાસે યુદ્ધ સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. પાકિસ્તાનના સંરક્ષણ મંત્રીએ કહ્યું કે લોકોને કોઈ શંકા ન હોવી જોઈએ કે પાકિસ્તાન યુદ્ધના […]

‘જો ભારત સિંધુ નદી પર બંધ બનાવશે તો અમે હુમલો કરીશું’, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ફરી ધમકી આપી

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે તાજેતરના એક ટીવી ઇન્ટરવ્યુમાં ફરી એકવાર ભારતને ખોટી ધમકી આપી છે. ખ્વાજા આસિફે કહ્યું હતું કે જો ભારત સિંધુ નદી પર કોઈ બંધ બનાવશે તો પાકિસ્તાન તેના પર હુમલો કરશે. તેમણે કહ્યું કે આક્રમણ ફક્ત ગોળીઓ દ્વારા જ થતું નથી, પાણી રોકવું પણ એક હુમલો છે. ખ્વાજા આસિફનું આ નિવેદન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code