જો તમને વધુ ઉધરસ આવતી હોય તો અપનાવો આ ઘરેલું નુસ્ખાઓઃ- ચોક્કસ થશે ફાયદા
ખાંસીના ઉપચાર તમારા કિચનમાં અનેક વસ્તુઓથી મટા઼ી શકાય છે ખાંસી હરદળ,મધ,આદુ,લવિંગ અને મરી કારગાર ઈલાજ સામાન્ય રીતે બદલતી ઋતુની સાથે સાથે દરેકને ખાંસીની ફરીયાદ રહેતી હોય છે ,ઘણી વાર કેટલી મોંધી દવાઓ કરાવવા છતા ખાંસી નટવાનું નામ લેતી નથી, ત્યારે આવા સમયે આપણે આપણા કિચનમાં એક નજર કરવાની જરુર છે, જી હા કિચન એટલે કે […]