દિલ્હીમાં સફાઈ કર્મીઓને લઈને સીએમ કેજરિવાલની જાહેરાત,દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના 5 હજાર સફાઈ કર્મીઓને કાયમી કરાશે
દિલ્હી- દિલ્હી મ્યુનશિપલ કોર્પોરેશનના સફાઈ કામદારોને લઈને દિલ્હીના મુખેયમંત્રી અરવિંદ કેજરિવાલે મહત્વની જાહેરાત કરી છે પ્રાપ્ત માહિતી પ્રમાણેદિલ્હી સરકાર MCDના 5000 સ્વચ્છતા કર્મચારીઓને કાયમી કરવા જઈ રહી છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના લગભગ 5000 સફાઈ કામદારોની પુષ્ટિ કરવામાં આવશે. સીએમ કેજરીવાલે કહ્યું કે જાન્યુઆરીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીની સરકાર બની ત્યારથી અત્યાર સુધીમાં સરકારે 6494 […]