1. Home
  2. Tag "delhi"

દિલ્હી-એનસીઆર અને ઉત્તરપ્રદેશમાં ભૂકંપનો આંચકો, નેપાળમાં નોંધાયું કેન્દ્ર બિંદુ

નવી દિલ્હીઃ ભારતના પડોશી દેશ નેપાળમાં તાજેતરમાં જ ભૂકંપનો જોરદાર આંચકો આવ્યો હતો અને તેમાં 150થી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. આ ભૂકંપના આંચકાની અસર ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં જોવા મળી હતી. દરમિયાન આજે સાંજના 4.16 કલાકે દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ બાદ લોકો ઘરની બહાર નીકળીને ખુલ્લી જગ્યાઓ ભાગ્યા હતા. દિલ્હીને અડીને આવેલા […]

દિલ્હીમાં વઘતા પ્રદુષણને લઈને આજથી ગ્રેપ 4 લાગૂ,જાણો શું પ્રતિબંધો લાગ્યા 

દિલ્લી – દેશની રાજધાની  દિલ્લી માં સતત હવા પ્રદૂષિત બની રહી છે ત્યારે  હવે  વાતાવરણમાં લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. દરમિયાન, સતત વધી રહેલા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને, GRAPનો ચોથો તબક્કો લાગુ કરવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં દેશની રાજધાની દિલ્હી ઓક્ટોબર-નવેમ્બર મહિનામાં ગેસ ચેમ્બરમાં ફેરવાઈ રહી છે. આ સમયે, હવાની ગુણવત્તાને માપતો એર […]

અરવિંદ કેજરીવાલે દિલ્હી વાયુ પ્રદૂષણ પર બોલાવી બેઠક,ઘણા વિભાગોના અધિકારીઓ આપશે હાજરી

દિલ્હી: રાજધાની દિલ્હી ધુમ્મસની ચાદરમાં લપેટાયેલું છે. વાયુ પ્રદૂષણનું સ્તર એટલું ખતરનાક બની ગયું છે કે ખુલ્લી હવામાં શ્વાસ લેવો મુશ્કેલ બની ગયો છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વાયુ પ્રદૂષણને ધ્યાનમાં રાખીને ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં દિલ્હીના પર્યાવરણ મંત્રી અને તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓ હાજરી આપશે. દિલ્હીમાં હવાની ગુણવત્તા સૂચકાંક […]

Air Pollution:આગામી 10 નવેમ્બર સુધી દિલ્હીમાં પ્રાઇમરી શાળાઓ બંધ રહેશે

દિલ્હી: રાજધાની દિલ્હી ગેસ ચેમ્બર બની ગઈ છે. હવાની ગુણવત્તા સૂચકાંક 400ને પાર કરી ગયો છે અને તે ખૂબ જ ગંભીર શ્રેણીનું પ્રતિનિધિત્વ કરે છે. આ દરમિયાન દિલ્હીના શિક્ષણ મંત્રી આતિશીએ રવિવારે એક મોટી જાહેરાત કરી છે. આતિશીએ કહ્યું કે રાષ્ટ્રીય રાજધાનીમાં વાયુ પ્રદૂષણના ખતરનાક સ્તરને જોતા સરકારે પ્રાથમિક શાળાઓને 10 નવેમ્બર સુધી બંધ કરવાનો […]

દિલ્હીમાં હવાની સ્થિતિ હજુ પણ ગંભીર,જાણો કેટલો નોંધાયો AQI

દિલ્હી: રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા હજુ પણ ગંભીર સ્થિતિમાં છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યા અનુસાર, દ્વારકામાં AQI 486 અને IGI એરપોર્ટ પર 480 નોંધવામાં આવ્યું છે. આયા નગરમાં હવાની ગુણવત્તા 464 અને જહાંગીરપુરીમાં 464 નોંધાઈ છે. દિલ્હી ચારે બાજુથી જમીનથી ઘેરાયેલું છે. પવનની દ્રષ્ટિએ તેની સ્થિતિ ફનલ જેવી છે. પડોશી રાજ્યોની મોસમી હિલચાલની સીધી […]

દિલ્હી:આજે બ્લુ લાઇન પરના આ સ્ટેશનો વચ્ચે મેટ્રો સેવા રોકી દેવામાં આવશે

દિલ્હી: રાજધાની દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરતા મુસાફરો માટે મહત્વના સમાચાર છે. કરોલ બાગ અને બ્લુ લાઇનના રાજીવ ચોક સેક્શન (દ્વારકા સેક્ટર-21 થી નોઇડા ઇલેક્ટ્રોનિક સિટી/વૈશાલી) વચ્ચે શનિવાર મધ્યરાત્રિથી રવિવારે સવારે 6 વાગ્યા સુધી મેટ્રો સેવાઓ નિર્ધારિત જાળવણી કાર્ય માટે વિક્ષેપિત રહેશે. રવિવારે સવારે 6 વાગ્યે કરોલ બાગથી રાજીવ ચોક સેક્શન સુધીની આ લાઇન પર ટ્રેન […]

દિલ્હીના પર્યાવરણ મંત્રીએ વઘતા પ્રદુષણને લઈને ઉત્તરપ્રદેશના સીએમ યોગીને કરી આ અપીલ

દિલ્હીઃ દેશની રાજઘાની દિલ્હીમાં સતત પ્રકદુષમનું સ્તર વઘી રહ્યું છે જેને લઈને અનેક નિયંત્રણો પણ લગાવવામાં આવ્યા છે આવી સ્થિતિમાં હવે દિલ્હીના મુખ્યમંત્રી કેજરિવાલે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીને પ્રદુષણને અટકાવવા પોતાનો સહોયગ આપવા માટે એક ખાસ અપીલ કરી છે., આ બબાતને લઈને મળેલી જાણકારી પ્રમાણે દિલ્હીમાં વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચ્યા પછી, પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે સરહદી […]

ગુજરાત સરકારના વિવિધ પ્રયાસોને લીધે છેલ્લા બે દાયકામાં કૃષિક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન થયુઃ કૃષિમંત્રી

ગાંધીનગરઃ કૃષિ મંત્રી  રાઘવજી પટેલે દિલ્હી ખાતે આયોજિત વર્લ્ડ ફૂડ ઇન્ડિયા-2023 દરમિયાન ““ફૂડ પ્રોસેસિંગ-અમૃતકાળનું વિકસતું ક્ષેત્ર” વિષય પરના સ્ટેટ નોલેજ સેશનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે રાજ્યના વિકાસ માટે કરેલા વિવિધ પ્રયત્નોના પરિણામે છેલ્લા બે દાયકામાં ગુજરાતના કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. વડાપ્રધાનના પ્રયાસોને […]

દિલ્હીમાં વધતા પ્રદૂષણને લઈને એક્શન પ્લાન તૈયાર – અનેક કાર્ય પર પ્રતિબંધ લગવાયો

દિલ્હી- આજરોજ દિલ્હીમાં અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇંડેક્સ 400 ને પર નોંધ્યો છે ત્યારે દિવાળી પહલાજ અહીંયા લોકોનું શ્વાસ લેવું મુશ્કેલ બન્યું છે  અહીં AQI 400ને પાર કરી ગયો છે. તેને રોકવા માટે પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. અગાઉ તેમણે વિવિધ વિભાગો સાથે બેઠકો યોજી હતી. તેમણે કહ્યું કે વધતા પ્રદૂષણને […]

દિલ્હીમાં વધતા પ્રદૂષણને કારણે તમામ પ્રાથમિક શાળાઓ બે દિવસ બંધ રહેશે,સીએમ કેજરીવાલની જાહેરાત

દિલ્હી:રાજધાની દિલ્હીની હવામાં પ્રદૂષણનું પ્રમાણ ગંભીર બન્યા બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી છે કે પ્રદૂષણના વધતા સ્તરને જોતા દિલ્હીની તમામ સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાઓ આગામી બે દિવસ સુધી બંધ રહેશે. રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદૂષણનું સ્તર ગુરુવારે આ સિઝનમાં પ્રથમ વખત “ગંભીર” શ્રેણી સુધી પહોંચ્યું હતું. વૈજ્ઞાનિકોએ આગામી બે સપ્તાહમાં પ્રદૂષણમાં વધુ વધારો થવાની આગાહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code