1. Home
  2. Tag "delhi"

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કિંગપિન હજુ બહાર છે અને બહુ જલ્દી તેમનો નંબર આવશેઃ અનુરાગ ઠાકુર

નવી દિલ્હીઃ દારૂ કૌભાંડમાં ઈડીએ બુધવારે આમ આદમી પાર્ટીના સિનિયર નેતા અને રાજ્યસભાના સભ્ય સંજય સિંહની ધરપકડ કરતા આમ આદમી પાર્ટી સહિતના વિપક્ષી દળોએ ભાજપા ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ સંજ્ય સિંહની ધરપકડ બાદ રાજકારણ ગરમાવ્યું છે. દરમિયાન કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, […]

દિલ્હીમાં ISISના શંકાસ્પદ આતંકવાદી શાહનવાઝ ઝડપાયો

આતંકવાદી ઉપર 3 લાખનું ઈનામ જાહેર કરાયું હતું શંકાસ્પદ આતંકવાદી એન્જિનિયર હતો પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા નવી દિલ્હીઃ ISISના શંકાસ્પદ આતંકવાદી શાહનવાઝ ઉર્ફે શફી ઉઝામાની રાજધાની દિલ્હીમાંથી ધરપકડ કરવામાં આવી છે. NIAની યાદીમાં તે મોસ્ટ વોન્ટેડ હતો. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આ સફળતા મેળવી છે. NIAએ આતંકવાદી શાહનવાઝ પર 3 લાખ રૂપિયાનું ઈનામ […]

શ્રમદાન અભિયાન:અમિત શાહે અમદાવાદમાં અને જે.પી.નડ્ડાએ દિલ્હીમાં ઝાડુ લગાવ્યું

દિલ્હી: રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા અભિયાન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને પ્રતિસાદ આપતા રાજકારણીઓથી લઈને વિદ્યાર્થીઓ સુધીના તમામ ક્ષેત્રના લોકોએ રવિવારે એક કલાકના શ્રમદાનમાં ભાગ લીધો હતો. કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયના જણાવ્યા અનુસાર,આ અભિયાન હેઠળ દેશભરમાં 9.20 લાખથી વધુ સ્થળોએ સ્વચ્છતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.ઓલ ઈન્ડિયા રેડિયોના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના […]

દિલ્હીમાં ISISના આતંકવાદીઓને શોધવા NIAના દરોડા

નવી દિલ્હીઃ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દિલ્હીમાં ISISના આતંકીઓને શોધી રહી છે. રાજધાનીમાં ત્રણ આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આતંકીઓના નામ મોહમ્મદ શાહનવાઝ આલમ ઉર્ફે શફી ઉઝામા ઉર્ફે અબ્દુલ્લા, રિઝવાન અબ્દુલ હાજી અલી અને અબ્દુલ્લા ફયાઝ શેખ છે. NIAએ તેમના પર 3-3 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું છે. આ ત્રણેય આતંકીઓ પૂણે ISIS […]

ખાલિસ્તાની આતંકી પન્નુ એ દિલ્હીમાં ભારત વિરુદ્ધના નારા લખી આતંકી હુમલાની ઘમકી આપી, પોલીસ તપાસ શરુ

દિલ્હીઃ- ખાલિસ્તાની આતંકવાદી પન્નુ ફરી ચર્મામાં છે દિલ્હીમાં ફરી એક વખત ભારત વિરુદ્ધ નારા વખ્યા હોવાની ઘટના દિલ્હીથી સામે આવી છે વઘુ વિગત પ્રમાણેખાલિસ્તાની આતંકવાદીઓ અને શીખ ફોર જસ્ટિસના નેતા ગુરપતવંત સિંહ પન્નુ સતત ભારત વિરુદ્ધ ઝેર ઓકતા રહ્યા છે ત્યારે ફરી એક આવી હરકત તેની સામે આવી છે. કેનેડામાં રહેતા ખાલિસ્તાની આતંકવાદી અને શીખ […]

દિલ્હીમાં જ્વેલર્સ શો-રૂમમાં તસ્કરો ત્રાટક્યાં, 25 કરોડની મતાની ચોરી

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ચોરી, લૂંટ અને હત્યા સહિતના ગંભીર ગુનામાં વધારો થયો છે. દરમિયાન દિલ્હીના જંગપુરામાં જ્વેલર્સ શો-રૂમમાં રૂ. 25 કરોડથી કિંમતના સોના-ચાંદી અને હિરાના દાગીનાની ચોરીની સામે આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે. તસ્કરો શો-રૂમની છત કાપીને અંદર ઘુસ્યાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીના જંગપુરા વિસ્તારમાં આવેલા જ્વેલર્સ શો-રૂમમાં […]

પીએમ મોદી આજે સાંજે ભારત મંડપમ ખાતે જી 20 સાથે સંકળાયેલા લોકો સાથે કરશે સંવાદ – 3 હજાર લોકોની સભા સંબોઘિત કરશે

  દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજરોજ સાંજે  ભારત મંડપમ ખાતે ટીમ G20 સાથે વાર્તાલાપ કરશે.  કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. પીએમ આ પ્રસંગે સભાને સંબોધિત કરશે.મંત્રણા પછી રાત્રિભોજન પણ થશે. આ કાર્યક્રમમાં લગભગ 3,000 લોકો ભાગ લેશે, જેણે G20 સમિટની સફળતામાં યોગદાન આપ્યું છે. પીએમ મોદી આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે. રાત્રિભોજન […]

દિલ્હીમાં ઓટો-રિક્ષા ચાલકો માટે નવો નિયમ, તમામ ઓટોમાં GPS ટ્રેકિંગ લગાવવાની સૂચના

દિલ્હી:  હવે પરિવહન વિભાગે રાષ્ટ્રીય રાજધાનીના રસ્તાઓ પર ચાલતી ઓટોમાં જીપીએસ લગાવવા માટે ઓટો માલિકો પર દબાણ કરવાનું શરૂ કર્યું છે. વિભાગ દ્વારા આને લગતા સંદેશાઓ મોકલવામાં આવી રહ્યા છે. તેમજ જો તેમ નહી કરવામાં આવે તો કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. દિલ્હીમાં 75 હજાર ઓટોમાંથી માત્ર થોડા હજાર ઓટોમાં જીપીએસ સિસ્ટમ છે. […]

દિલ્હી સહીત દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ -આગામી દિવસોમાં પણ આ રાજ્યોમાં વરસાદની આગાહી

દિલ્હીઃ- દેશભરમાં  અનેક રાજ્યોમાં વરસાદ બાદ આ  વાતાવરણ ઠંડુ બન્યું છે. કેટલાક રાજ્યો એવા છે જ્યાં વરસાદ લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે. મધ્યપ્રદેશના 20 થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ બાદ રાજ્યમાં સ્થિતિ નિયંત્રણ બહાર થઈ ગઈ છે. આસાથે જ ગુજરાતમાં હવામાન વિભાગે 18 સપ્ટેમ્બરે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં 19 સપ્ટેમ્બરે […]

ગુજરાત કેડરના બે આઈએએસ અધિકારીઓ દિલ્હી જશે

વિજય નહેરા અને મનીષ બારદ્વાજન દિલ્હી જશે વિજય નેહરા વર્ષ 2001ની બેચના આઈએએસ ઓફિસર અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અધિકારીઓની બઢતી અને બદલીનો દોર ચાલી રહ્યો છે. દરમિયાન ગુજરાત કેડરના વધુ બે અધિકારીઓ દિલ્હી જશે. આઈએસએસ અધિકારી વિજય નહેરા અને મનીષ બારદ્વાજના બદલીના કેન્દ્ર સરકારના આદેશ બાદ દિલ્હી જશે. IAS વિજય નહેરાને નેશનલ ડિફેન્સ કોલેજમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code