મની લોન્ડરિંગ કેસ મામલે દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને રાહત – સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન 1 સપ્ટેમ્બર સુધી લંબાવ્યા
દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન કોર્ટના ચક્કર કાપી રહ્યા છએ ની લોન્ડિરિંગ મામલે તેમના સામે કેસ નોંધાયા બાદ તેઓ સતત ચર્ચામાં આવતા રહેતા હોય છએ ત્યારે હવે સુપ્રિમ કોર્ટ તરફથી મંત્રી જેનને રાહત મળી હોવાના સમાચાર સામે આવ્યા છે પ્રાપ્ત વિગત પ્રમાણે દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને શુક્રવારે સુપ્રીમ કોર્ટમાંથી રાહત […]


