1. Home
  2. Tag "delhi"

મની લોન્ડરિંગ કેસ મામલે દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને રાહત – સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન 1 સપ્ટેમ્બર સુધી લંબાવ્યા

દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈન કોર્ટના ચક્કર કાપી રહ્યા છએ  ની લોન્ડિરિંગ મામલે તેમના સામે કેસ નોંધાયા બાદ તેઓ સતત ચર્ચામાં આવતા રહેતા હોય છએ ત્યારે હવે સુપ્રિમ કોર્ટ તરફથી મંત્રી જેનને રાહત મળી હોવાના સમાચાર સામે આવ્યા છે પ્રાપ્ત વિગત પ્રમાણે દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને શુક્રવારે સુપ્રીમ કોર્ટમાંથી રાહત […]

દિલ્હીમાં 8-10 સપ્ટેમ્બર સુધી તમામ સ્કૂલ, કોલેજ અને ઓફિસ બંધ રહેશે,નોટિફિકેશન જાહેર

દિલ્હી: રાજધાની દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જી -20 સમિટને ધ્યાનમાં રાખીને 8 થી 10 સપ્ટેમ્બરને જાહેર રજા જાહેર કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. અધિકારીઓએ અહીં આ માહિતી આપી હતી. શહેરની તમામ શાળાઓ, તેમજ દિલ્હી સરકાર અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એમસીડી)ની ઓફિસો હવે ત્રણ દિવસ માટે બંધ રહેશે. “મુખ્ય સચિવ નરેશ કુમારે પોલીસના પ્રસ્તાવ સાથે […]

જી 20ની બેઠકને લઈને રાજઘાની દિલ્હી સજજ્- શાળાઓ અને કોલેજો રહી શકે છે બંઘ,  લોકોને મેટ્રોની મુસાફરી કરવાની સલાહ 

દિલ્હીઃ- ભારત આ વર્ષ દરમિયાન જી 20ની અધ્યક્ષતા કરી રહ્યું છે આ સંદર્ભે અત્યાર સુઘી દેશના ઓળખ કરા.યેલા 200 જેટલા શહેરોમાં જી 20ની જૂદી જૂદી બેઠકો આયોજીત કરવામાં આવી રહી છએ ત્યારે હવે રાજઘાનીમાં જી 20ની બેઠકને લઈને તંત્રત સજ્જ બન્યું છે અત્યારથી અનેક તૈયારીઓ કરવામાં આવી ચૂકી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે  વિદેશી મહેમાનોને રહેવા […]

રાજઘાની દિલ્હીના કાલકાજી મંદિરમાં લાગૂ કરાયો ડ્રેસ કોડ, આ પ્રકારના વસ્ત્ર પહેરીને આવવા પર પ્રતિબંઘ લાગૂ

દિલ્હીઃ- દેશભરના કેટલાક મંદિરો હવે વસ્ત્રોને લઈને સખ્ત બન્યા છએ,જો કે સાઉથના મંદિરોમાં તો પહેલાથી જ ટૂંકા વસ્ત્રો પહેરીને જવા પર પ્રતિબંઘ હતો જ જો કે હવે દેશના જાણીતા અને પ્રાચીન એવા જૂદા જૂદા મંદિરના ટ્રસ્ટ દ્રારા પણ આ કવાયત હાથ ઘરવામાં આવી રહી છએ ત્યારે હવે દિલ્હીના જાણીતા મંદિર માટે પણ ડ્રેસ કોડ લાગુ […]

દિલ્હીમાં આગામી બે દિવસ સુધી હળવા વરસાદની શક્યતા,પરંતુ કાળઝાળ ગરમીમાંથી નહીં મળે રાહત

દિલ્હી: દેશની રાજધાની નવી દિલ્હીમાં આ દિવસોમાં લોકોને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે, આજે એટલે કે સોમવારે નવી દિલ્હીના વિસ્તારોમાં હળવા વરસાદની ગતિવિધિઓ જોવા મળી શકે છે. આ સાથે દિલ્હીમાં ભેજનું પ્રમાણ વધવાની સંભાવના છે. સોમવારે સવારે દિલ્હીની સફદરજંગ વેધશાળામાં લઘુત્તમ તાપમાન 28.4 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં બે ડિગ્રી […]

દિલ્હી સરકાર આજથી ગૃહિણીઓને આપશે રાહત – 25 રુપિયે કિલો ડુંગળીનું કરશે વેચાણ

દિલ્હીઃ- દેશભરમાં ટામેટાના ભાવ સાતમા આસમાને પહોંચ્યા બાજ હવે તેમાં રાહત મળી રહી છએ ત્યારે દેશની રાજઘાની દિલ્હીમાં આજરોજથી ડુંગળીની કિમંતોમાં ગૃહિણીઓને મોટા રાહત મળવા જઈ રહી છે. પ્રાપ્ત વિગત અનુસાર જે રીતે ટામેટાંના ભાવ આસમાને આંબી ગયા હતા અને લોકોને મોંઘા ભાવે ટામેટાં ખરીદવા પડ્યા હતા, ત્યારબાદ સરકાર દ્વારા ટામેટાં સસ્તા ભાવે વેચવામાં આવી […]

બીજેપી એ દિલ્હીની તમામ 7 લોકસભા બેઠકો માટે પ્રભારીઓના નામની યાદી કરી જાહેર

દિલ્હી- ભારતીય જનતા પાર્ટી દરેક મોર્ચે પોતાની જીતની તૈયારીઓમાં છે, આવનારી વિઘાનસભાની ચૂંટણીને લઈને કમર કસી રહી છે. આવી સ્થિતિમાં હવે બીજેપી એ દિલ્હીની તમામે તમામ 7 લોકસભા બેઠકો માટે પોતાની પાર્ટીના પ્રભારીઓના નામની યાદી કરી જાહેર કરી છે. પ્રાપ્ત વિગત પ્રમાણે ભારતીય જનતા પાર્ટીએ 2024ની લોકસભા ચૂંટણીમાં હેટ્રિક બનાવવા માટે મોટી રણનીતિ બનાવી લીઘી […]

દિલ્હીમાં હવામાન ફરી મહેરબાન,આજે સવારે રાજધાનીના ઘણા ભાગોમાં પડ્યો વરસાદ

દિલ્હી: રાજધાની દિલ્હી સહિત નોઈડા અને સમગ્ર એનસીઆરમાં આજે સવારે વીજળીના ચમકારા અને ગાજવીજ સાથે શરૂઆત થઈ અને તરત જ તે જોરદાર પવન સાથે વરસાદમાં ફેરવાઈ ગયો. દિલ્હી-એનસીઆરના મોટાભાગના વિસ્તારોમાં સવારે 5 વાગ્યાથી વરસાદ પડી રહ્યો છે. આ સાથે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના સમાચાર પણ આવવા લાગ્યા છે. ગુરુગ્રામના ઘણા વિસ્તારોમાં પણ ભારે વરસાદને […]

દિલ્હી: યમુનાનું જળસ્તર ફરી વધ્યું,પહાડોમાં મુશળધાર વરસાદ બાદ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે નદી

 દિલ્હી: યમુના નદીના જળ ગ્રહણ ક્ષેત્રમાં  છેલ્લા બે દિવસથી થઈ રહેલા અવિરત વરસાદને કારણે મંગળવારે દિલ્હીમાં નદીનું જળસ્તર 205.33 મીટરના ખતરાના નિશાનને પાર કરી ગયું હતું. સેન્ટ્રલ વોટર કમિશનના અધિકારીના જણાવ્યા અનુસાર, જૂના રેલ્વે બ્રિજ પાસે યમુનાનું જળસ્તર મંગળવારે બપોરે 3 વાગ્યે 204.50 મીટરના ચેતવણી ચિહ્નને વટાવી ગયું હતું અને રાત્રે 10 વાગ્યે ઝડપથી વધીને […]

77 માં સ્વતંત્રતા પર્વ પર પીએમ મોદીએ લાલકિલ્લા પરથી કહેલી વાતોના કેટલાક અંશો અહી જાણો

દિલ્હીઃ- સમગ્ર દેસ આજે 77 મો સ્વતંત્રતા પર્વ મનાવી રહ્યો છે આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 10મી વખત રાજઘાની દિલ્હી ખાતે લાલ કિલ્લા પરથી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો હતો અને દેશની જનતાને સંબોઘિત કરી હતી .આ પ્રસંગે વિદેશી મહેમાનો પણ સાક્શી બન્યા હતા મોટી સંખ્યામાં અહી લોકો ઉપસ્થિતિ રહ્યા છે. પોતાના સંબોધનની શરુઆતમાં  વડાપ્રધાને કહ્યું કે આપણે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code