1. Home
  2. Tag "delhi"

દિલ્હી: મનીષ સિસોદિયાને કોઈ રાહત નહીં,કોર્ટે 17 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડી વધારી

દિલ્હી : રાજધાની દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. એક્સાઇઝ પોલિસીમાં ગેરરીતિઓના આરોપોનો સામનો કરી રહેલા સિસોદિયા આજે દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા હતા. દરમિયાન, વિશેષ ન્યાયાધીશ એમકે નાગપાલની કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 17 એપ્રિલ સુધી લંબાવી છે. સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી આજે પૂરી થઈ રહી હતી. કોર્ટમાં […]

રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં આજથી ઘટડો

રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં આજથી ઘટડો હવે એક સિલિન્ડર રુપિયા 2028માં મળશે દિલ્હીઃ- આજે 1 લી એપ્રિલથી દેશમાં ઘણા બદલાવ થઈ રહ્યા છે ત્યારે રાજધાની દિલ્હીમાં કોમર્શિ.યલ એલપીજી સિલિન્ડરમાં ભાવમાં પણ બદલાવ થયો છે જો કે આ રાહતના સમાચાર છે કારણ કે એલપીજી સિલિન્ડર અહી આજથી સસ્તો થયો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે દિલ્હીમાં […]

પીએમ મોદીએ નવા સંસદ ભવનની અચાનક લીધી મુલાકાત ,કાર્યનું નિરિક્ષણ કર્યું

પીએમ મોદીએ નવા સંસદ ભવનનીલીધી મુલાકાત દરેક કાર્યનું નિરિક્ષણ કર્યું દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારની સાંજે અચાનક દિલ્હી ખાતે બનેલા નવા સંસંદ ભવનની મુલાકાત લીધી હતી આ દરમિયાન તેમણે અહી ચાલી રહેલા જૂદા જૂદા કાર્યોનું નિરિક્ષણ કર્યું હતું.ઉલ્લેખનીય છે કે  વર્ષ 2020મા શરુ થયલે સંસદનું નિર્માણ કાર્ય નવી  શિયાળુ સત્ર માટે ઓક્ટોબર 2022 સુધીમાં […]

દિલ્હી:કોરોના સાથે ઈન્ફલ્યુએન્ઝાના વધ્યા કેસ,મુખ્યમંત્રી આજે કરશે સમીક્ષા બેઠક

દિલ્હી : રાજધાનીમાં કોરોના અને ઈન્ફલ્યુએન્ઝા-ફ્લૂના વધતા જતા કેસોને જોતા લોકોને માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. મુખ્યમંત્રી શુક્રવારે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક પણ કરશે. ગુરુવારે દિલ્હી સચિવાલયમાં સ્વાસ્થ્ય મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું કે કોરોનાના વધતા જતા કેસોને જોતા કેજરીવાલ સરકાર કોઈપણ કટોકટીની સ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. સંક્રમણ દર […]

રાજધાની દિલ્હીમાં વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો

દિલ્હીમાં હવામાન બદલાયું અનેક વિસ્તારોમાં વરસાજના ઝાપટાઓ જોવા મળ્યા દિલ્હીઃ- દેશમાં હાલ ઉનાળો ચાલી રહ્યો છે છંત્તા કેટલાક રાજ્યોમાં વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે અને વરસાદના ઝાપટાઓ પડી રહ્યા છએ જેને લઈને પાકને નુકસાન પહોંચી રહ્યું છે ત્યારે વિતેલી રાતથી જ રાજધાની દિલ્હીમાં ભારે પવન ફૂંકાવાની સાથે વપરસાદ ખાબક્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે […]

કર્ણાટકની તમામ સીટો પર ચૂંટણી લડશે આપ,દિલ્હીના સીએમ કેજરીવાલે કરી જાહેરાત

કર્ણાટકની ચૂંટણીને લઈને શંખ ફૂંકાયો કર્ણાટકની તમામ સીટો પર ચૂંટણી લડશે આપ દિલ્હીના સીએમ કેજરીવાલે કરી જાહેરાત દિલ્હી : કર્ણાટકની ચૂંટણીને લઈને શંખ ફૂંકાયો છે. 10મીએ મતદાન થવાનું છે અને 13મીએ પરિણામ આવશે. હવે આ જાહેરાત બાદ AAP કન્વીનર અરવિંદ કેજરીવાલે પણ પોતાનો અવાજ ઉઠાવ્યો છે. તેમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટી કર્ણાટકની દરેક […]

રાજધાની દિલ્હીમાં રામનવમીના સરઘસ અને રમઝાનના કાર્યક્રમો માટે પોલીસે ન આપી મંજૂરી

દિલ્હી પોલીસે રામનવસીના સરઘસ માટે મનાઈ કરી રમઝાનના કાર્યક્રમો માટે પણ નથી આપી મંજૂરી દિલ્હીઃ- રાજધાની દિલ્હીમાં રામનવમી અને રમઝાનના કાર્યક્રમોને લઈને પોલીસે મંજૂરી આપી નથઈ પ્રાપ્ત વિગત પ્રમાણે  દિલ્હી પોલીસે જહાંગીરપુરી વિસ્તારમાં રામ નવમી પર શોભાયાત્રા કાઢવાની પરવાનગી આપી નથી. આ સાથે મૌર્ય એન્કલેવ વિસ્તારના ખુલ્લા મેદાનમાં રમઝાન કાર્યક્રમનું આયોજન કરવાની પરવાનગી પણ નકારી […]

પીએમ મોદીએ વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર, કહ્યું ભ્રષ્ટાચાર કરનાર દરેક લોકો આજે એક સાથે જોવા મળે છે

પીએમ મોદીએ વિપક્ષને આડેહાથ લીધુ દિલ્હીમાં ઉદ્ધાટન સમારાહોમાં  પીએમ મોદીએ વિપક્ષ પર પ્રહાર કર્યા દિલ્હીઃ- વિતેલા દિવસને મંગળવારની સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  દિલ્હીમાં બીજેપીના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઉદ્ધાટનનું સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે જ્યારે હું 2018માં ઓફિસનું ઉદ્ઘાટન કરવા આવ્યો હતો ત્યારે મેં કહ્યું હતું કે આ ઓફિસનો આત્મા આપણો કાર્યકર […]

EPFOએ વર્ષ 2022-23 માટે EPF થાપણો પર વ્યાજ દર 8.15% નક્કી કર્યો

દિલ્હી : સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ, EPFની 233મી બેઠક આજે દિલ્હીમાં શ્રમ અને રોજગાર અને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તનના કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવની અધ્યક્ષતામાં યોજાઈ હતી. શ્રી રામેશ્વર તેલી, શ્રમ અને રોજગાર, પેટ્રોલિયમ અને કુદરતી ગેસના કેન્દ્રીય રાજ્ય મંત્રી અને આરતી આહુજાની સહ-ઉપ-અધ્યક્ષતા, શ્રમ અને રોજગાર સચિવ અને સભ્ય સચિવ રામેશ્વર તેલીનું વાઇસ-ચેરમેનશિપ, સેન્ટ્રલ પીએફ કમિશનર નીલમ શમી રાવ […]

દારુ કૌભાંડ મામલે મનીષ સિસોદિયાને 5 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા

દારુ કૌભાંડ મામલો મનીષ સિસોદિયાને 5 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં ધકેલાયા દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી દારુ કૌંભાડ મામલે દિલ્હીના પૂર્વ મંત્રી મનીષ સિસોદિયા સામે કેસ ચાલી રહ્યો છે એક પછી એક તેઓની મુશ્કેલીઓ વધતી જ જઈ રહી છે. ત્યારે હવે ફરી  દારુ કૌભાંડ મામલે મનીષ સિસોદિયાને 5 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.  એન્ફોર્સમેન્ટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code