મહાઠગ સુકેશનો વધુ એક લેટર બોમ્બ, કેજરીવાલને પોલીગ્રાફ ટેસ્ટ માટે પડકાર ફેંક્યો
નવી દિલ્હીઃ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ મહાઠગ સુકેશનો વધુ એક લેટર બોમ્બ સામે આવ્યો છે. સુકેશે પોતાના વકીલ અશોક સિંહ મારફતે આ પત્ર જાહેર કર્યો છે. જેમાં સુકેશ ચંદ્રશેખરે પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાની માંગણી કરી છે અને કહ્યું છે કે સત્યેન્દ્ર જૈન અને કેજરીવાલ પર લાગેલા આરોપો પર મારો પોલીગ્રાફ ટેસ્ટ કરાવવાના સૂચનનું […]


