1. Home
  2. Tag "delhi"

દિલ્હી, યુપી સહિત આ રાજ્યોમાં વરસાદ પડશે

દિલ્હી:રાજધાની દિલ્હીમાં બુધવારે ભારે વરસાદની અસર ગુરુવારે પણ જોવા મળી હતી.ગુરુવારે આખો દિવસ દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ રહ્યું.દિલ્હીમાં વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે.જો આજે દિલ્હીમાં 22 જુલાઈની વાત કરીએ તો લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી અને મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહી શકે છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દિલ્હીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના […]

મની લોન્ડ્રીંગ કેસમાં સોનિયા ગાંધી ઈડી સમક્ષ રહ્યાં ઉપસ્થિત, લંબાણપૂર્વકની પૂછપરછ કરાઈ

નવી દિલ્હીઃ મનીલોન્ડ્રીંગ પ્રકરણમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિય ગાંધીની ઈડી દ્વારા પૂછપરચ કરવામાં આવી હતી. ઈડી દ્વારા લંબાણપૂર્વકની પૂછપરછ કરવામાં આવી હતી. બીજી તરફ ઈડીની કાર્યવાહી સામે કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓએ દિલ્હીમાં દેખાવો યોજીને વિરોધ નોંધાવ્યો હતો. દરમિયાન દેખાવકારોએ એક વાહનને આગ ચાંપી હતી. પોલીસે પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવા માટે હળવો બળપ્રયોગ કર્યો હતો. પ્રાપ્ત માહિતી […]

દિલ્હીના ન્યૂ અશોક નગરમાં ભીષણ આગ,4 માળની ઈમારતમાં ઘણા લોકો ફસાયા

દિલ્હીના ન્યૂ અશોક નગરમાં ભીષણ આગ 4 માળની ઈમારતમાં ઘણા લોકો ફસાયા ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે દિલ્હી:રાજધાની દિલ્હીના ન્યૂ અશોક નગર વિસ્તારમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે.ન્યૂ અશોક નગરમાં 4 માળની ઈમારતમાં આગ લાગી હતી, જેમાં ઘણા લોકો ફસાયા હોવાની માહિતી મળી રહી છે.હાલ ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે છે.ઇમારતની બહાર […]

દિલ્હી:સિક્કિમ પોલીસ જવાને તેના 3 સાથીઓને ગોળી મારી,બેના ઘટનાસ્થળે જ મોત  

સિક્કિમ પોલીસ જવાને તેના 3 સાથીઓને મારી ગોળી બેના ઘટનાસ્થળે જ મોત એક ઘાયલ થતા હોસ્પિટલમાં દાખલ    દિલ્હી:રાજધાની દિલ્હીના રોહિણી વિસ્તારમાં સિક્કિમ પોલીસના એક જવાને પોતાના જ ત્રણ સાથીઓને ગોળી મારી દીધી છે. જેમાંથી બે જવાનો શહીદ થયા છે. જ્યારે એક ઘાયલ છે, તેને આંબેડકર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટના રોહિણી સ્થિત હૈદરપુર […]

દિલ્હીઃ ખાદી માટે નોલેજ પોર્ટલ શરૂ કરાયું, ડિઝાઇન જ્ઞાનનો પ્રસાર કરાશે

નવી દિલ્હીઃ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર ખાદી દ્વારા ખાદી માટે નોલેજ પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. ખાદી સંસ્થાઓને ડિઝાઈનની સૂચના આપવા માટે તે એક વિકસિત પ્લેટફોર્મ છે. પોર્ટલનું ઉદ્ઘાટન ખાદી ગ્રામોદ્યોગ કમિશન (KVIC)ના CEO સુશ્રી પ્રીતા વર્મા દ્વારા કરવામાં આવ્યું હતું. ખાદી સંસ્થાઓને ટેકો આપવા માટે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલયના KVIC દ્વારા NIFT […]

દિલ્હીના એક નિર્માણાઘીન ગોડાઉનની દિવાલ ઘરાશયી થવાની ઘટના – અત્યાર સુધી 6ના મોત- PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

દિલ્હીના એક ગોદાઉનમાં દિવાલ ઘરાશયી અત્યાર સુધી 6ના મોત ઘટનાને લઈને PM મોદીએ દુખ વ્યક્ત કર્યું દિલ્હીઃ- તાજેતરમાં વરસાદના કારણે અનેક જગ્યાઓ એ નુકશાન થઈ રહ્યું છે,ભેખડ ઘસી આવવાથી લઈને મકાનો -દુકાનોની દિવાસ ઘરાષયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે હવે દિલ્હીના અલીપુરમાં દિવાસ પડી જવાની ઘટના બની છે.  પ્રાપ્ત જાણકારી પ્રમાણે અલીપોર વિસ્તારમાં […]

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટઃ એક જ સંકુલમાં તમામ મંત્રાલયની ઓફિસોથી સરકારી કામગીરી ઝડપી બનશે

નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં હાલ સેન્ટ્રલ વિસ્ટાની કામગીરી પૂરઝડપથી ચાલી રહી છે, સેન્ટ્રલ વિસ્ટા કાર્યરત થયા બાદ દેશની જનતાની સાથે મંત્રીઓ અને અધિકારીઓનો કિંમતી સમય બચશે. એટલું જ નહીં કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલય એક જ સંકુલમાં હોવાથી વિકાસના કામો ઝડપથી પૂર્ણ થશે અને વિકાસના કામોમાં ઉભી થતી અડચણો પણ સરળતાથી દૂર થઈ શકશે. દિલ્હીમાં બની […]

સ્પાઈસ જેટની ફ્લાઈટનું પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ,દિલ્હીથી દુબઈ જઈ રહ્યું હતું વિમાન

સ્પાઈસ જેટની ફ્લાઈટનું પાકિસ્તાનમાં ઈમરજન્સી લેન્ડિંગ દિલ્હીથી દુબઈ જઈ રહ્યું હતું વિમાન તમામ પેસેન્જર સુરક્ષિત દિલ્હી:સ્પાઈસ જેટની દિલ્હીથી દુબઈ જતી SG-11 ફ્લાઈટનું ટેકનિકલ ખામી બાદ પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે.આ ઘટના અંગે માહિતી આપતા સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે,ઈન્ડીકેટર લાઈટમાં ટેક્નિકલ ખામીના કારણે સ્પાઈસજેટ બી737 એરક્રાફ્ટને કરાચી […]

રાજધાની દિલ્હીમાં ચોમાસુ બેસતા જ ડેન્ગ્યુનો કહેર -વિતેલા વર્ષની તુલનામાં કેસ વધુ

દિલ્હીમાં કોરોનાના બાદ ડેન્ગ્યુ વકર્યો વર્ષની શરુઆતથી અત્યાર સુધી 143 કેસ નોંધાયા દિલ્હીઃ- દેશમાં ચોમાસાની શરુઆત થઈ ચૂકી છે ત્યારે પાણી જન્ અને મચ્છર જન્ય રોગોનો કહેર પણ વર્તાઈ રહ્યો છે જો વાત કરીએ દેશની રાજધાની દિલ્હીની તો દિલ્હીમાં ડેન્ગ્યુનો કહેર જોવા મળ્યો છે. વિતેલા  વર્ષની સરખામણીમાં આ વર્ષે જાન્યુઆરીથી 2 જુલાઈ સુધીમાં ડેન્ગ્યુના 143 […]

અમિત શાહ અને NIAના ચીફ વચ્ચે બેઠક યોજાઈ, ઉદેયપુર અને અમરાવતી હત્યા અંગે થઈ ચર્ચા

નવી દિલ્હીઃ રાજસ્થાનના ઉદેયુપરમાં નુપુર શર્માને સમર્થન મુદ્દે કન્હૈયાલાલ નામના શ્રમજીવીની ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં અમરાવતીમાં જ હત્યાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. બંને કેસની તપાસમાં નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી એટલે કે એનઆઈએની ટીમ જોડાઈ છે. દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને એનઆઈએના વડા દિનકર ગુપ્તા વચ્ચે બેઠક મળી હતી. જેમાં બંને કેસને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code