દિલ્હીઃ નરેન્દ્ર મોદી 4થી સેમીકોન ઈન્ડિયા 2025નું ઉદઘાટન કરશે
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી મહિનાની બીજી તારીખે નવી દિલ્હીમાં ચોથા સેમિકોન ઇન્ડિયા 2025નું ઉદ્ઘાટન કરશે. આ ત્રણ દિવસીય કાર્યક્રમનો ઉદ્દેશ્ય માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ અને સેમિકન્ડક્ટર મૂલ્ય શૃંખલામાં દેશની વધતી જતી ક્ષમતાઓ અને મહત્વાકાંક્ષાઓને પ્રદર્શિત કરવાનો છે. ગઈકાલે નવી દિલ્હીમાં એક પત્રકાર પરિષદને સંબોધતા, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સચિવ, એસ કૃષ્ણને જણાવ્યું હતું કે […]


