1. Home
  2. Tag "delhi"

દિલ્હીના કેટલાક વિસ્તારોમાં વરસાદના માવઠા અને કરા પડ્યાઃ- ગરમીમાં મળી રાહત

રાજધાની દિલ્હીમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી સામાન્ય વરસાદના ઝાપટા પાડતા તાપમાનનો પારો નીચો ગયો દિલ્હીઃ- દેશભરમાં ગરમી એ માઝા મૂકી છે ત્યારે હવામાન વિભાગે ગઈકાલે આગાહી પણ કરી હતી કે રાજધાનીમાં વરસાદ પડવાની સંભાવના છે ત્યારે આજે બપોરે 3 વાગિયા આસપાસ દજિલ્હીના કંટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદના માવઠા પડ્યા હતા. પ્રાપ્ત જાણકારી પ્રમાણે દેશની રાજધાની નવી દિલ્હીના […]

ભારતમાં 150 પાવર પ્લાન્ટ પૈકી 88માં કોલસાની અછત, વીજ સંકટના એંધાણ

નવી દિલ્હીઃ ઉત્તરભારતમાં કાળઝાળ ગરમીને કારણે વીજળીની માંગણીમાં વધારો થયો છે. બીજી તરફ કોલસાની અછતને પગલે મોટાભાગના રાજ્યો ઉપર વીજ સંકટના વાદળો ઘેરાઈ રહ્યાં છે. વીજની માગમાં વધારો અને કોલસાની અછતના લીધે આ પરિસ્થિતિનું નિર્માણ થયાનું મનાઈ રહ્યું છે. એપ્રિલ મહિનામાં ભારતમાં વીજળીની ડિમાન્ડ 13.6 ટકા વધીને 132.98 બિલિયન યુનિટ સુધી પહોંચી હતી. ગયા વર્ષે […]

જહાંગીરપુરી હિંસા કેસઃ પોલીસે તોફાનીઓને હથિયાર આપનારા બે શખ્સોને ઝડપી લીધા

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના જહાંગીરપુરીમાં ધાર્મિક યાત્રા દરમિયાન તાફાની ટોળાએ કરેલા હુમલા કેસમાં પોલીસે વધુ બે આરોપીઓને ઝડપી લીધા છે. બંને આરોપીઓ ઉપર તોફાનીઓને તલવાર પુરી પાડવાનો આરોપ છે. બંને આરોપીઓ સીસીટીવી કેમેરામાં કટ્ટરપંથીઓને તલવાર આપતા કેદ થયાં હતા. પ્રાપ્ત માહિતી અનુસાર જહાંગીરપુરી હિંસા કેસમાં યુનુસ અને સલીમ શેખ નામના બે શખ્સોની સંડોવણી ખુલી […]

દિલ્હીમાં કોરોનાની રફતાર વધી, 24 કલાકમાં 1500 થી વધુ કેસ નોંધાયા,1નું મોત 

દિલ્હીમાં કોરોનાની રફતાર વધી 24 કલાકમાં 1500થી વધુ કેસ નોંધાયા 1 દર્દીનું થયું મોત દિલ્હી:રાજધાનીમાં  કોરોના વાયરસના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે.છેલ્લા 24 કલાક દરમિયાન રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના 1520 નવા કેસ નોંધાયા છે.દિલ્હીમાં કોરોનાનો સંક્રમણ દર 5.10 ટકા નોંધાયો છે.તો,છેલ્લા 24 કલાક દરમિયાન 1 દર્દીનું મોત થયું છે.સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા વધીને 5716 […]

દિલ્હીમાં કોરોનાનો કહેર- સંક્રમણ દર 5 ટકા તો નોંધાયેલા કેસોની સંખ્યા 1600ને પાર પહોંચી

દિલ્હીમાં કોરોનાના કેસ વધ્યા સંક્રમણ દર વધીને 5 ટકા પર હોચ્યો દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડવાના સમાચારો વનચ્ચે હવે વધતા કેસોના સમાચાર વધી રહ્યા છે આજ શ્રેણીમાં દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસોમાં વધારો નોંધાતો રહ્યો છે,દિલ્હીમાં આવતા દૈનિક કેસો દેશભરના કેસોમાં વૃદ્ધી કરી રહ્યા છે. રાજધાની દિલ્હીમાં એક દિવસમાં 1 હજાર 607 કેસ […]

ગુરુઓએ આપણને સાહસ અને સેવાની શિખ આપીઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં તેમના નિવાસસ્થાને શીખ પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, કે ગુરુદ્વારામાં જવું, સેવામાં સમય આપવો, લંગર, શીખ પરિવારોના ઘરે રહેવું, તે મારા જીવનનો એક ભાગ બની ગયો છે. અહીંના વડા પ્રધાનના આવાસમાં સમયાંતરે શીખ સંતોના પગ પડતાં રહે છે. મને તેમના આર્શિવાદનું […]

દિલ્હીમાં માત્ર એક દિવસનો કોલસો બચ્યો,ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે…

ઘણા રાજ્યોમાં કોલસાની અછતને કારણે વીજકાપ દિલ્હીમાં બચ્યો માત્ર એક દિવસનો કોલસો દિલ્હીના ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈને કહી આ વાત   દિલ્હી:દેશના ઘણા રાજ્યોમાં કોલસાની અછતને કારણે વીજ કાપ મુકવામાં આવ્યો છે.આ અંગે દિલ્હીના ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે,આખા દેશમાં કોલસાની ભારે અછત છે,કોઈ બેકઅપ નથી, વીજળીનો સંગ્રહ કરી શકાતો નથી. આજે ઘણી જગ્યાએ […]

દિલ્લીમાં વધી રહ્યા છે કોરોનાવાયરસના કેસ, 24 કલાકમાં 1500 જેટલા કેસ

દેશમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે લોકોએ સતર્ક રહેવાની જરૂર રાજધાનીમાં 24 કલાકમાં 1500 જેટલા કેસ દિલ્લી: દેશમાં કોરોનવાયરસના કેસ વધી રહ્યા છે તેનાથી તો સૌ કોઈ ચિંતિત છે ત્યારે લોકોની ચિંતામાં તે વાત વધારો કરી રહી છે કે દિલ્લી ફરીવાર કોરોનવાયરસનું એપિસેન્ટર બની રહ્યુ હોય તેમ લાગી રહ્યું છે. કારણ છે કે દેશની રાજધાની દિલ્લીમાં […]

દિલ્હીના પોશ વિસ્તાર સીઆર પાર્કમાં સવાર-સવારમાં એન્કાઉન્ટર, બદમાશને પગમાં લાગી ગોળી

સીઆર પાર્કમાં સવાર-સવારમાં એન્કાઉન્ટર પોલીસ અને બદમાશો વચ્ચે થયું એન્કાઉન્ટર એન્કાઉન્ટરમાં એક બદમાશ ઘાયલ થયો દિલ્હી: રાજધાની દિલ્હીના સીઆર પાર્ક વિસ્તારમાં શુક્રવારે સવારે પોલીસ અને બદમાશો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું.કહેવામાં આવી રહ્યું છે કે,દક્ષિણ દિલ્હીના પોશ વિસ્તારમાં આ એન્કાઉન્ટરમાં એક બદમાશ ઘાયલ થયો છે. બદમાશને પગમાં ગોળી વાગી છે.પોલીસે તેની ધરપકડ કર્યા બાદ તેને હોસ્પિટલમાં […]

હવે રાજધાની દિલ્હીમાં બનશે આંતરરાષ્ટ્રીય સ્તરના ચાર શેહરી જંગલો,જાણો તેની ખાસિયતો

  દિલ્હીમાં બનશે જંગલો લોકો અહી ફરવા પણ આવી શકશે અને સંશોધન પણ કરી શકશે દિલ્હીઃ- દેશમાં દિલ્હી એવું રાજ્યને જ્યાં ઘણુ પ્રદુણષ ફેલાતું હોય છે ત્યારે હવે તેને પહોંચી વળવા માટે દિલ્હીમાં જંગલોનો વિસ્તાર કરવામાં આવશે, પ્રાપ્ત જાણકારી પ્રમાણે દિલ્હી સરકાર રાજધાનીના વિવિધ વિસ્તારોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ચાર શહેરી જંગલોનો વિકાસ કરવા જઈ રહી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code