1. Home
  2. Tag "delhi"

દિલ્હીમાં કોરોનાના કેસ વધતા કેજરિવાલ સરકારે હોસ્પિટલમાં ઓક્સિજન બેડની તૈયારીઓ શરૂ કરી

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં 24 કલાકમાં 366 નવા કોરોના દર્દીઓમાં વધારો થયો છે. કોરોનાનો પોઝિટિવ રેટ 2.49 ટકા હતો, વધીને 3.95 ટકાએ પહોંચ્યો હતો. કોરોનાનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. રાજધાનીમાં સક્રિય કેસની સંખ્યા 1,000 ને વટાવી ગઈ છે. સીએમ અરવિંદ કેજરીવાલે લોકોને ખાતરી આપી છે કે સ્થિતિ નિયંત્રણમાં છે અને રાજધાનીમાં મોટી લહેરના […]

હવામાન વિભાગની આગાહી- આગામી 5 દિવસમાં દેશના આ રાજ્યોમાં પડશે ભીષણ ગરમી

પંજાબ,હરિયાણામાં ભીષમ ગરમીની આગાહી આગામી 5 દિવસ માટે હવામાન ખાતાએ આગાહી જારી કરી દેશભરમાં ભર ઉનાળાની શરુાત થી ચૂકી છે ત્યારે દેશના કેટલાક રાજ્યોમાં ભારે લૂની પણ આગાહી કરવામાં આવી છે, દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતના લોકો માટે હવામાનને લઈને આગાહી કરાઈ છે. હવામાન વિભાગનું કહેવું છે કે 17 થી 19 એપ્રિલ દરમિયાન આ વિસ્તારોમાં આકરી […]

દિલ્હીમાં કોરોનાનો કહેરઃ સકારાત્મકતા દર 4 ટકા પર પહોંચ્યો, ફરી લાગી શકે છે અનેક પ્રતિબંઘ

દિલ્હીમાં કોરોનાના કેસ વધ્યા સંક્રમણ દર 4 ટકા પર પહોંચ્યો 20 એપ્રિલે યોજાશએ ખાસ બેઠક દિલ્હી- એક બાજૂ જ્યાં દેશભરમાં કોરોનાના કેસોમાં ઘટાડો થયો છે ત્યા ફરી કેટલાક રાજ્યોમાં ફરી કોરોનાના કેસમાં ઉછાળો આવી રહ્યો છે, પ્રાપ્ત માહિતી પ્રમાણે ગાઝિયાબાદ,હરિયાણા બાદ  હવે દિલ્હીમાં દૈનિક કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે, દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના સતત વધી […]

દિલ્હીમાં કોરોનાના કેસ વધતા આરોગ્ય વિભાગ આવ્યું હરકતમાં, પ્રતિબંધો ફરીથી લાગી શકે છે

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેનાથી આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. જો પરિસ્થિતિ કન્ટ્રોલમાં નહીં આવે તો કેટલાક પ્રતિબંધ લાદવામાં આવી શકે છે. એનસીઆરની શાળાઓમાં કોરોનાના કેસ સામે આવ્યા બાદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો જરૂર પડશે તો શાળાઓ માટે એસઓપી જારી કરવામાં આવશે. શિક્ષણ […]

દિલ્હીની શાળાઓ માટે ટૂંક સમયમાં જાહેર થશે કોરોના ગાઈડલાઈન, વધતા સંક્રમણને જોતા સરકારનો નિર્ણય

શાળાઓ માટે ટૂંક સમયમાં કોરોના ગાઈડલાઈન વધતા સંક્રમણને જોતા સરકારનો મહત્વનો નિર્ણય નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આપી માહિતી દિલ્હી: રાજધાની દિલ્હીની શાળાઓમાં કોરોનાના વધતા જતા કેસોને જોતા સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દિલ્હીની શાળાઓ માટે નવી કોવિડ માર્ગદર્શિકા વિશે માહિતી આપી છે. તેમણે કહ્યું કે કોરોનાને ધ્યાનમાં રાખીને દિલ્હીની શાળાઓ માટે […]

દિલ્હી-NCRમાં કોરોનાનો કહેર -દિલ્હીની કેટલીક શાળાઓમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોના સંક્રમિત,શાળા બંઘ કરાઈ

દિલ્હીની સ્કૂલમાં વિદ્યાર્થીઓ કોરોનાગ્રસ્ત  શાળાઓ બંધ કરવાની ફરજ પડી સાથે શિક્ષકો પણ સંક્રમિત થવાની ઘટના દિલ્હીઃ- જ્યાં દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર નબળી પડી રહી ચે ત્યારે બીજી તરફ દેશના કેટલાક વિસ્તારમાં કોરોનાના કેસ ફરીથી વધતા જોવા મળી રહ્યા છે. જેમાં ગાઝિયાબાદ અને નોઈડાની સ્કુલોના વિદ્યાર્થીઓ સંક્રમિત મળ્યા બાદ હવે દિલ્હીની સ્કપલોની સ્થિતિ પણ કંી એવી […]

દિલ્હીમાં એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગતા નાસભાગ

રેસ્ટોરન્ટમાં લાગી ભીષણ આગ ભીષણ આગ લાગતા મચી નાસભાગ ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી દિલ્હીમાં એક રેસ્ટોરન્ટમાં ભીષણ આગ લાગવાની ઘટના બની હતી.જેથી લોકોમાં નાસભાગ મચી ગઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ,દિલ્હીના પંજાબી બાગના ક્લબ રોડ સ્થિત ટ્રોય નામની રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી.આગને પગલે ભયનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ થતા જ ફાયરની 12 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ […]

દિલ્હી:એસ. ઈકબાલ સિંહ લાલપુરાએ રાષ્ટ્રીય લઘુમતી આયોગના અધ્યક્ષ તરીકેનો ચાર્જ સંભાળ્યો

રાષ્ટ્રીય લઘુમતી આયોગના અધ્યક્ષ તરીકે એસ. ઈકબાલ સિંહ આજે નવી દિલ્હીમાં NCM ના અધ્યક્ષ તરીકેનો ચાર્જ સંભાળ્યો અધ્યક્ષ તરીકે ફરીથી નામાંકિત થયા બાદ આજે સંભાળ્યો ચાર્જ  દિલ્હી:રાષ્ટ્રીય લઘુમતી આયોગના અધ્યક્ષ તરીકે એસ. ઈકબાલ સિંહ લાલપુરાની નિયુક્તિ કરવામાં આવી છે.12 એપ્રિલના રોજ લધુમતી બાબતોમાં મંત્રાલયના જાહેરનામાં દ્વારા અધ્યક્ષ તરીકે ફરીથી નામાંકિત થયા ,જે બાદ આજરોજ નવી […]

સંસ્થાના સંકુલમાં કોઈ પ્રકારની હિંસાને સહન નહીં કરાયઃ JNU

નવી દિલ્હીઃ અગાઉ અનેક વખત વિવાદમાં આવી ચુકેલી જેએનયુ એટલે કે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે. યુનિવર્સિટીમાં વામપંથી વિદ્યાર્થી સંગઠન અને હિન્દુ વિદ્યાર્થી સંગઠન એબીવીપી વચ્ચે મારામારી થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. યુનિવર્સિટીના મેસમાં માંસાહારી ભોજનને લઈને વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી. વામપંથી વિદ્યાર્થી સંગઠનોએ આક્ષેપ કર્યો છે કે, એબીવીપીના કાર્યકરો યુનિવર્સિટીની […]

દિલ્હીના DyCM મનીષ સિસોદીયા ગુજરાતની મુલાકાતે, ભાવનગરમાં સરકારી સ્કૂલની લીધી મુલાકાત

નવી દિલ્હીઃ ગુજરાતમાં ચાલુ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને આમ આદમી પાર્ટી પણ પોતાના ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારશે. દરમિયાન તાજેતરમાં રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વઘાણીએ શિક્ષણને લઈને કરેલા નિવેદનથી વિવાદ ઉભો થયો હતો. તેમજ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ રાજ્યની ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. દરમિયાન આજે મનિષ સિસોદીયા ગુજરાતની મુલાકાતે આવ્યાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code