1. Home
  2. Tag "delhi"

દિલ્હીઃ 50 ડિવોર્સી મહિલાઓને લગ્નની લાલચ આપીને છેતરપીંડી કરનારો ભેજાબાજ ઝડપાયો

દિલ્હીઃ મેટ્રિમોનિયલ સાઇટ પર NRI તરીકે ઓળખ આપીને છૂટાછેડા લીધેલી મહિલાઓને લગ્ન અને વિઝા અપાવવાના લાલચ આપીને છેતરપીંડી કરવાના કેસમાં મુખ્ય આરોપી સહિત બેની આઇજીઆઇ એરપોર્ટ પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપીએ ત્રણ લગ્ન કર્યા છે અને તેની સામે ત્રણ કેસ નોંધાયેલા છે. તેણે અત્યાર સુધીમાં પચાસથી વધુ મહિલાઓ સાથે છેતરપિંડી કરી […]

નવા વર્ષની ઉજવણીને લઈને ઓમિક્રોનથી પ્રભાવિત દિલ્હીમાં સાંજ પડતા જ કડક સુરક્ષા બંદોબસ્ત

દિલ્હીમાં કડક સુરક્ષા બંદોબસ્ત નવા વર્ષની ઉજવણી પર પોલીસની લાલ આંખ દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હી ઓમિક્રોન કથા કોરોના વાયરસથી ખૂબ પ્રભઆવિત છે,ત્યારે યલો શ્રેણીમાં આવતા દિલ્હીમાં નવા વર્ષની ઉજવણી પર કડક બંદોબસ્ત લાગૂ કરવામાં આવ્યો છે, કોઆ પણ વ્યક્તિ સમૂહમાં પાર્ટી ન કરે તે માટે થર્ટી ફર્સ્ટની પૂર્વ સંધ્યાએથી જ જાણીતા વિલ્તારોમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં […]

દિલ્હીમાં ઓમિક્રોનનો સામુદાયિક પ્રસાર,ટ્રાવેલ હિસ્ટ્રી ન ધરાવતા લોકો પણ સંક્રમિત- સ્વાથ્ય મંત્રી જૈન

દિલ્હીમાં ઓમિક્રોનની કહેર ટ્રાવેલ હિસ્ટ્રી ન ધરાવતા લોકો પણ સંક્રમિત દિલ્હી- સમગ્ર દેશભરમાં કોરોના નવા વેરીએન્ટ ઓમિક્રોન નો કહેર વર્તાય રહ્યો છે .દેશની રાજધાની દિલ્હી આ કેસ નાં મામલે મોખરે જોવા મળે છે.દિલ્હી આજે પણ યલ્લો કેટેગરીમાં છે આ સાથે જ અહી રાત્રી દમિયાન અને અનેક જાહેર સ્થળો બંધ જેવા પ્રતિબંધો લાગુ કરવામાં આવી ચૂક્યા […]

દિલ્હીમાં કોરોના કેસમાં 46 ટકા ઓમિક્રોન વેરિએન્ટના છેઃ આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ઓમિક્રોનના સૌથી વધારે કેસ અત્યાર સુધી સામે આવ્યાં છે. દિલ્હીમાં 24 કલાકમાં 180 જેટલા કેસ સામે આવ્યાં હતા. મોટાભાગના કેસમાં દર્દીઓ ટ્રાવેલ્સ હિસ્ટ્રી ધરાવતા ન હતા. તેમજ દિલ્હીમાં ધીરે-ધીરે ઓમિક્રોન કોમ્યુનિટી ટ્રાન્સમિશન થઈ રહ્યાંનું દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યન્દ્ર જૈને જણાવ્યું હતું. આરોગ્ય વિભાગ સત્યેન્દ્ર જૈનએ જણાવ્યું હતું કે, કોરોનાના કાલે 923 […]

દિલ્હીમાં  કોરોનાનો કહેર – 24 કલાકમાં 500 નવા કેસ, જૂન મહિના બાદના સૌથી વધુ કેસ

દિલ્હીમાં કોરોનાના 500 કેસ નોંધાયા જૂન મહિના બાદ નોંધાયા આટલા કેસો સકારાત્મકતા દર પણ વધ્યો અનેક પ્રતિબંધો લાગૂ કરાયા   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના નવા ઓમિક્રોનના કહેર વચ્ચે ફરી એક વખત કોરોનાના કેસોમાં વધારો થઈ રહેલો જોવા મળે છે ત્યારે હવે રાજધાની દિલ્હી યલો શ્રેણીમાં આવ્યા બાદ અહી કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે વિતેલા 24 […]

દિલ્હીમાં શૈક્ષણિક સંસ્થાઓ, સિમેના અને જીમ બંધ,લગ્ન પ્રસંગે માત્ર 20 લોકોને મંજૂરી જેવા અનેક પ્રતિંબઘો લાગૂ

દિલ્હીમાં લાગૂ કરાયા અનેક પ્રતિબંઘો જીમ,શાળા અને સિનામ પણ બંધ લગ્ન પ્રસંગે માચ્ર 20 લોકોને મંજૂરી   દિલ્હીઃ-  સમગ્ર દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોને હાહાકાર મચાવ્યો છે ત્યારે અનેર રાજ્યોમાં નાઈટ કર્ફ્યૂ સહીતના પ્રતિબંઘો લાગૂ કરવામાં આવ્યા છે ત્યારે રાજધાની દિલ્હીમાં વધતા કેસોને લઈને તેને યલો શ્રેણીમાં રાખવામાં આવ્યું છે ત્યારે હવે દિલ્હીમાં વધતા કોરોનાના […]

દિલ્હીમાં કોરોનાના કેસમાં વધારો થતા ડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનનો અમલ કરાશે

દિલ્હી: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોનાના વધતા ખતરાને જોતા કહ્યું કે ગભરાવાની જરૂર નથી, પરંતુ માસ્ક પહેરવાનું રાખજો. આ સમયે બજારોમાં ભારે ભીડ છે પરંતુ લોકોએ માસ્ક પહેર્યા નથી. સીએમ કેજરીવાલે કહ્યું કે આ વખતે અમે કોરોના સામે લડવા માટે 10 ગણા તૈયાર છીએ અને ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન દિલ્હીમાં લાગુ કરવામાં આવશે. ઓમિક્રોનને લઈને ચિંતા […]

દિલ્હી યલો શ્રેણીમાં આવતા લાગી શકે છે અનેક પ્રતિબંધ- આજે અધિકારીઓ કરશે ખાસ બેઠક

કોરોનાની સ્થિતિ મામલે દિલ્હી યલો શ્રેણીમાં લાગી શકે છે અનેક પ્રતિબંધો આજે અધિકારીઓની મહત્વની બેઠક દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો નોંધા્ઈ રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે સોમવારે સતત બીજા દિવસે સંક્રમણ દર .50 ટકાથી ઉપર રહ્યો હતો. જેના કારણે દિલ્હી યલો એલર્ટની રેન્જમાં આવી ગયું છે. આજરોજ મંગળવારે તેના અમલીકરણ અંગે ઉચ્ચ અધિકારીઓની […]

કોરોનાના વધતા કહેરને લઈને દિલ્હીમાં આજથી નાઈટ કર્ફ્યુ લાગૂ

દિલ્હીમાં રાત્રી કર્ફ્યૂ આજથી અનેક પ્રતિબંઘો લગાવવામાં આવ્યા   દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે અનેક રાજ્યએ કડક પ્રતિબંધો લાગૂ કર્યો છે, કોરોનાના વધતા જતા કેસ  વચ્ચે હવે દિલ્હી સરકાર નાઈટ કર્ફ્યુ લગાવવા જઈ રહી છે. દિલ્હીમાં સોમવારથી રાત્રે 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી અનેક પ્રતિબંધો લાગૂ રહેશે. દિલ્હી […]

કોરોનાને લઈને દિલ્હીની સ્થિતિ વણસીઃ- યલો શ્રેણીમાં પહોંચી રાજધાની, હવે રાત્રી કર્ફ્યૂના એંધાણ

રાજધાની દિલ્હી યલો શ્રેણીમાં અઠવાડિયા જરમિયાન સ્થિતિ વણસી રાત્રી કર્ફ્યૂ લગાવાની જરુર   દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે દેશની રાજધાની દિલ્હી પણ હવે એવી સ્થિતિમાં પહોંચી છે કે જ્યા રાત્રી કર્ફ્યૂ લાદવાની જરુર પડી શકે છે આ સાથે જ કોરોનાના વધતા કેસ મામલે તે હવે યલો શ્રેણીમાં પહોંચી છે.છેલ્લા આઠ દિવસમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code