1. Home
  2. Tag "Demand"

દિલ્હી ચૂંટણીઃ અરવિંદ કેજરિવાલે મેટ્રોમાં વિદ્યાર્થીઓ માટે 50 ટકા ડિસ્કાઉન્ટની કરી માંગણી

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિઓ પૂરજોશમાં ચાલી રહી છે. એક તરફ પક્ષો એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે, ત્યારે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આમ આદમી પાર્ટીના વડા કેજરીવાલે પીએમને લખેલા પત્રમાં દિલ્હી મેટ્રોમાં વિદ્યાર્થીઓ માટે 50 ટકા ડિસ્કાઉન્ટની માંગ કરી છે. કેજરીવાલે કહ્યું કે, […]

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે નીતિશકુમાર માટે ‘ભારત રત્ન’ની માંગણી કરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે 2025માં બિહારની આગામી વિધાનસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે એનડીએ ગઠબંધન નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડશે અને બિહારમાં ફરીથી એનડીએ સરકાર બનશે. ગિરિરાજ સિંહે કહ્યું કે નીતીશ કુમારે બિહારને વધુ ઉંચાઈ પર લઈ જવાનું કામ કર્યું છે. તેમણે રાજ્યને જર્જરિત વ્યવસ્થા અને જંગલરાજમાંથી બહાર […]

ગુજરાત સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે ઘરભાડું ચુકવવા માગ

કેન્દ્ર સરકારના કર્મચારીઓને 7માં પગાર પંચ મુજબ ઘરભાડું મળે છે, ગુજરાત સરકારે પગાર પંચમાં ઘરભાડું અને મેડિકલ ભથ્થાનો અમલ કર્યો નહોતો, શહેરોમાં Z કેટેગરીમાં 10 ટકા, Y કેટેગરીમાં 20 ટકા અને  X કેટેગરીમાં 30 ટકા ઘરભાડું ચુકવવાનો નિયમ અમદાવાદઃ કેન્દ્ર સરકારના ધોરણે ગુજરાત સરકારના કર્મચારીઓને તમામ લાભ આપવામાં આવતા હોય છે. ગુજરાત સરકારે કેન્દ્રના ધારણે […]

કડકડતી ઠંડીને લીધે મોર્નિંગ સ્કૂલોનો સમય એક કલાક મોડો કરવા માંગ

• વડોદરા પેરેન્ટ્સ એસો.એ શિક્ષણમંત્રીને કરી રજુઆત • ઠંડીમાં વધારો થતાં મોર્નિંગ સ્કૂલોના બાળકોને પડતી મુશ્કેલી • શાળાનો સમય સવારે 8 વાગ્યાથી કરવા વાલીઓની માગ અમદાવાદઃ ગુજરાતભરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી લોકો કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. ઠંડીને લીધે જનજીવન પણ પ્રભાવિત બન્યું છે. મોર્નિંગ સ્કૂલોમાં બાળકોની હાલત મુશ્કેલ બનતી હોય છે. કડકડતી ઠંડીમાં બાળકોને […]

બાંગ્લાદેશના રેડીમેડ ગાર્મેન્ટની આયાત પર પ્રતિબંધ મુકવા સુરતના વેપારીઓની માંગ

• બાંગ્લાદેશમાં ભારતની સાડીઓ સળગાવતા સુરતના વેપારીઓ બગડ્યા • સુરતના વેપારીઓના બાંગ્લાદેશમાં 500 કરોડ ફસાયેલા છે • ભારત રેડીમેઈડ ગાર્મેન્ટ પર પ્રતિબંધ મુકે તો બાંગ્લાદેશનો ટેક્સટાઈલ ઉદ્યોગ ભાંગી પડે સુરતઃ ભારતના પાડોશી દેશ એવા બાંગ્લાદેશમાં સત્તાપલટા બાદ હિનેદુઓ પર હુમલા ના બનાવો વધી રહ્યા છે. કટ્ટરપંથીઓ મંદિરોને નિશાન બનાવી રહ્યા છે. ત્યાંના રાજકીય નેતાઓ સુરતની […]

રાજ્યસભામાં જ્યોર્જ સોરોસ અને કોંગ્રેસ નેતા વચ્ચેના સંબંધો પર ચર્ચાની માગણી મામલે હંગામો

નવી દિલ્હીઃ બુધવારે રાજ્યસભાની કાર્યવાહી પક્ષ અને વિપક્ષના સભ્યોના હંગામાથી ઠપ થઈ ગઈ હતી. હંગામા વચ્ચે ઉપાધ્યક્ષે ગૃહની બેઠક પહેલા 12 વાગ્યા સુધી અને બાદમાં ગુરુવાર સુધી સ્થગિત કરી દીધી હતી. આજે સવારે ઉપલા ગૃહની કાર્યવાહી શરૂ થતાંની સાથે જ જ્યોર્જ સોરોસ અને કોંગ્રેસ નેતા વચ્ચેના સંબંધો પર ચર્ચાની માગણી સાથે શાસક પક્ષ તરફથી સૂત્રોચ્ચાર થવા […]

ભારતે બાંગ્લાદેશને લઘુમતીઓની સુરક્ષા માટે તમામ પગલાં ભરવાની માંગણી કરી

નવી દિલ્હીઃ ભારતે બાંગ્લાદેશને લઘુમતીઓનીસુરક્ષા માટે તમામ પગલાં ભરવાની માંગણી કરી છે. નવી દિલ્હીમાં માધ્યમોને સંબોધતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા, રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ભારતે હિન્દુઓ સહિતની લઘુમતીઓને ધમકીઓ અને લક્ષ્યાંકિત હુમલાઓને બાંગ્લાદેશ સરકાર સમક્ષ સતત અને મજબૂત રીતે ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે આ બાબતે ભારતની સ્થિતિ સ્પષ્ટ છે કે વચગાળાની સરકારે તમામ લઘુમતીઓના […]

બાંગ્લાદેશમાં ધરપકડ કરાયેલા ચિન્મય કૃષ્ણદાસને તાત્કાલિક મુક્ત કરવા કેજરિવાલની માંગણી

નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં રાજકીય સંકટ અને હિંસા વચ્ચે સંત ચિન્મય કૃષ્ણદાસની ધરપકડ મામલે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજ્ક અરવિંદ કેજરિવાલે નારાજગી વ્યક્ત કરી છે. તેમજ તેમણે તેને અન્યાય ગણાવીને કહ્યું કે, સમગ્ર દેશ તેમની સાથે ઉભો છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે, ચિન્મય કૃષ્ણ દાસને તાત્કાલિક મુક્ત કરાવે છે. કેજરિવાલે સોશિયલ […]

ખાનગી શાળાઓના સંચાલકોએ ફીના સ્લેબમાં 50 ટકા વધારાની માગ કરી

શાળા સંચાલકોને પણ મોંઘવારી નડી રહી છે, ખાનગી શાળાઓમાં 7 વર્ષથી ફી વધારો કર્યો નહીં હોવાનો દાવો, ફી વધારો અપાશે તો મધ્યમ વર્ગ મુશ્કેલીમાં મુકાશે  અમદાવાદઃ મોંઘવારી રોજબરોજ કૂદકે ને ભૂસકે વધી રહી છે. એમાં મધ્યમ વર્ગની હાલત કફોડી બની રહી છે. દરેક ચિજ-વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે ખાનગી શાળાના સંચાલકોને પણ મોંઘવારી […]

મમતા બેનર્જીના રાજીનામાની માંગણી કરતી અરજી મામલે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરતી અરજી પર નારાજગી વ્યક્ત કરી હતી. સુનાવણી દરમિયાન મુખ્ય ન્યાયાધીશ ડી વાઇ ચંદ્રચુડે વકીલને કહ્યું, આ કોઈ રાજકીય મંચ નથી. મુખ્ય પ્રધાનને રાજીનામું આપવાનું કહેવું કોર્ટના અધિકારક્ષેત્રમાં નથી.આ પછી પણ વકીલે દલીલો ચાલુ રાખી તો મુખ્ય ન્યાયમુર્તીએ તેમને ચેતવણી આપી કે હું તમને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code