1. Home
  2. Tag "Demand"

ખેડુતોના પ્રશ્નો ઉકેલવામાં નહીં આવે તો ભાજપને પણ રાજકીય વનવાસ ભોગવવો પડશેઃ કિસાન સંઘ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે વિવિધ કર્માચારી સંગઠનો તેમજ ખેડુત સંગઠનો પણ પોતાના પડતર પ્રશ્નો ઉકેલવા માટે સરકારનું નાક દબાવી રહી છે. ત્યારે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ ચાલી રહેલા આંદોલનને હવે ગાંધીનગરથી ગામડે ગામડે પહોંચડવાની તૈયારી થઈ રહી છે. રાજ્ય સરકાર ખેડૂતોના મુદ્દે ઝડપથી નિર્ણય નહીં […]

વિચરતી વિમુક્ત જાતિને 11 ટકા અનામત નહીં અપાય તો ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની ચીમકી

ગાંધીનગરઃ રાજ્યમા વસવાટ કરતી વિચરતી વિમુક્ત જાતિ દ્વારા ગાંધીનગરમાં મહાસંમેલનનુ આયોજન કરાયુ હતું. સેક્ટર 11 સ્થિત રામકથા મેદાન ખાતે સમાજના મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. વિચરતી વિમુક્તિ જનજાતિ (NT /DNT) એ ભાજપ સરકાર સામે પડતર માંગો પુરી કરવાનું 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. વિચરતી વિમુકત જાતિએ 11 ટકા અલગ અનામત આપવાની પ્રબળ માંગણી કરી […]

ડીસા તાલુકામાં અતિવૃષ્ટિને લીધે નુકશાનનો સર્વે ક્યારે?, દાંતીવાડા ડેમએ 591 ફૂટની સપાટી વટાવી

પાલનપુરઃ બનાસકાંઠામાં આ વખતે સારોએવો વરસાદ પડ્યો છે. સારા વસાદને કારણે બનાસનદીમાં પૂર આવતા દાંતીવાડા ડેમમાં પણ પાણીની આવકમાં વધારો થયો છે. હાલ ડેમની સપાટી 591 ફુટને વટાવી ગઈ છે. દરમિયાન ડીસા તાલુકામાં અતિવૃષ્ટિને કારણે કૃષિપાકને સારૂએવું નુકશાન થયું છે. જેમાં તાલુકાના વરણ ગામે પણ ભારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોને મોટું નુકસાન […]

ભારતીય રમકડાંની અમેરિકા, જાપાન સહિતના દેશોમાં બોલબાલા, રમકડાંની નિકાસ વધી અને આયાત ઘટી

નવી દિલ્હીઃ દેશમાં અત્યાર સુધી ચાઈના સહિતના દેશમાંથી આયાત થતા રમકડાંની ડિમાન્ડ હતી. જો કે, છેલ્લા કેટલાક વર્ષોમાં આ ચિત્ર બદલાયું છે. આત્મનિર્ભર બનવાના ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે દેશના સાહસિકો સતત આવક વધી રહ્યાં છે અને હવે ભારતમાં જ રમકડા મોટી સંખ્યામાં બની રહ્યાં છે, એટલું જ નહીં આતંરરાષ્ટ્રીય બજારમાં પણ ભારતીય રમકડાની બોલબાલા […]

ગ્રાન્ટેડ કોલેજોના 2006 પહેલા નિમણૂંક થયેલા અધ્યાપકોને પણ સળંગ નોકરીનો લાભ આપવા માગ

અમદાવાદઃ ગુજરાત સરકાર દ્વારા 2006 પહેલા ફિક્સ પગારની નોકરીમાં જોડાયેલા કર્મચારીઓની સેવા સળંગ કરવાનો નિર્ણય કર્મચારીઓએ આવકર્યો છે. પરંતુ રાજ્ય સરકારના નિર્ણયથી રાજ્યની ગ્રાન્ટેડ કોલેજોમાં જોડાયેલા તમામ અધ્યાપક સહાયકોને બાકાત રાખવામાં આવ્યા છે. અધ્યાપકો બાકાત રહેતા નારાજગી જોવા મળી છે. ગ્રાન્ટેડ કોલેજોના અધ્યાપકોએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજુઆત કરવામાં આવશે. અને રાજ્ય સરકારના કર્મચારીઓની જેમ […]

દેશમાં આશરે 5,12,000 મેટ્રિક ટન ઔષધિય વનસ્પતિઓની માંગ

નવી દિલ્હીઃ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફોરેસ્ટ્રી રિસર્ચ એન્ડ એજ્યુકેશન (ICFRE) દ્વારા નેશનલ મેડિસિનલ પ્લાન્ટ્સ બોર્ડ (NMPB) દ્વારા સમર્થિત વાર્ષિક ‘મેડિસિનલ પ્લાન્ટ્સ ઇન ઇન્ડિયા: એન એસેસમેન્ટ ઑફ ધ ડિમાન્ડ એન્ડ સપ્લાય, વેદ એન્ડ ગોરૈયા (2017)’ શીર્ષક ધરાવતા અભ્યાસ મુજબ 2014-15માં દેશમાં જડીબુટ્ટીઓ/ઔષધિય વનસ્પતિઓની માંગ આશરે 5,12,000 મેટ્રિક ટન અંદાજવામાં આવી હતી. અભ્યાસ મુજબ, લગભગ 1178 ઔષધિય […]

તાપી જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે કૃષિ પાકને નુકસાન થતા સરકાર પાસે સહાયની માંગ

સુરતઃ તાપી જિલ્લાના ભારે વરસાદને કારણે ખેડુતોના સારૂએવું નુકશાન થયુ છે. જેમાં અંતરીયાળ વિસ્તારમાં નદી પટ પર આવેલા અંદાજિત 25 થી 30 જેટલા ગામોને પુણા નદીમાં પૂર આવવાને કારણે ખૂબ નકશાન થયું છે. આબાપાણી ગામમાં પૂર્ણા નદીએ તબાહી મચાવી હતી. પુર્ણા નદીના કિનારે વસવાટ કરતા લોકો પૂરથી પ્રભાવિત થયા હતા. ત્યારે અતિવૃષ્ટિ અને પૂરનો ભાગ […]

ભાવનગર-અમદાવાદ ઇન્ટરસીટી ટ્રેન વાયા ગાંધીગ્રામથી શરૂ કરવા સૌરાષ્ટ્ર ચેમ્બર દ્વારા રજૂઆત

ભાવનગરઃ બોટાદથી ગાંધીગ્રામ-અમદાવાદ મીટરગેજ રેલ લાઈનનું બ્રોડગેજમાં રૂપાંતર કરાયા બાદ આ ટુકા રૂટ્સ પર હજુ કોઈ લાંબા અંતરની ટ્રેનો શરૂ કરવામાં આવી નથી. આ રૂટ્સ પર અમદાવાદ-ભાવનગર ઈન્ટરસિટી ટ્રેન શરૂ કરવામાં આવે તો ઓછા સમયમાં પ્રવાસીઓ અમદાવાદથી ભાવનગર પહોંચી શકે તેમ છે. ત્યારે સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ભાવનગર-અમદાવાદ ઇન્ટરસીટી ટ્રેન શરૂ કરવા […]

ઉદેયપુર હત્યાકાંડઃ કન્હૈયાલાલના પરિવારજનોને રૂ. 5 કરોડની આર્થિક સહાયની માંગણી

જયપુરઃ દાદરીકાંડમાં કથિત ગૌમાંસ મુદ્દે ટોળાએ મહંમદ અખલાકની હત્યા કરી હતી. અખલાકના પરિવારને યુપીના તત્કાલિન સીએમ અખિલેશ યાદવે રૂ. 45 લાખની સહાય કરી હતી. તેમજ નોઈડા નજીક મકાન પણ ફાળવવામાં આવ્યું હતું. આ ઉપરાંત દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલે પણ મૃતકના પરિવારને આર્થિક સહાય કરી હોવાના સમાચાર સામે આવ્યાં હતા. જ્યારે રાજસ્થાનમાં નિર્દોશ કન્હૈયાલાલની કટ્ટરપંથીઓએ તિક્ષણ […]

જુની પેન્શન યોજના લાગુ કરવાની માગ સાથે બેન્કના કર્મચારીઓ સોમવારે હડતાળ પર જશે

રાજકોટઃ   રાષ્ટ્રીયકૃત બેંકના કર્મચારીઓ વિવિધ માગણી સબબ હડતાળ કરી રહ્યા છે. આગામી તારીખ ર7મી જૂનના રોજ ફરી એક વખત હડતાળ પર ઉતરવાનું એલાન કર્યું છે. ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના સૂત્રોએ જણાવ્યું હતું કે,  યુએફબીયુના આદેશ અનુસાર બેંકમાં પાંચ દિવસનું અઠવાડિયું, તમામ શનિ-રવિવારની રજા, પેન્શન અપડેશન અને પેન્શનના નિયમોમાં અપડેશનની જોગવાઈ, નવી પેન્શન યોજના નાબૂદ કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code