1. Home
  2. Tag "democracy"

કોંગ્રેસે સત્તા માટે લોકશાહીને ઢાંકીને ભૂતકાળમાં લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારોને બરતરફ કરી હતીઃ PM મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની સરકારે સખત અને મોટા નીતિગત નિર્ણયો લીધા છે જેના પરિણામે ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. પ્રધાનમંત્રી  બુધવારે રાજ્યસભામાં સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુના સંબોધન માટે આભાર પ્રસ્તાવ પરની ચર્ચા પર જવાબ આપી રહ્યા હતા. કોંગ્રેસ પર પ્રહાર કરતા, પ્રધાનમંત્રી […]

ભારતના વિકાસની સફરમાં માંગ, ડેમોગ્રાફી, ડેમોક્રેસી, ડિઝાયર અને ડ્રીમ ખૂબ જ ફાયદાકારક સાબિત થશેઃ રાષ્ટ્રપતિજી

નવી દિલ્હીઃ ભારતના રાષ્ટ્રપતિ, શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ભારતીય ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન ટેક્નોલોજી (IIIT), લખનૌના બીજા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે બોલતા, રાષ્ટ્રપતિએ કહ્યું કે આજે ભારત પાસે 5 Ds છે – માંગ, ડેમોગ્રાફી, ડેમોક્રેસી, ડિઝાયર અને ડ્રીમ. આ 5D આપણા વિકાસની સફરમાં ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. આપણી અર્થવ્યવસ્થા, જે એક દાયકા પહેલા 11મા […]

ઉગ્રવાદ-આતંકવાદનો સામનો કરવાનો એકમાત્ર રસ્તો લોકશાહીઃ બિલાવલને થયું બ્રહ્મજ્ઞાન

નવી દિલ્હીઃ આતંકવાદીઓનું ઘર ગણાતા પાકિસ્તાનમાં હાલ આર્થિક સ્થિતિ લથડી છે, તેમજ દુનિયાના વિવિધ દેશો પાસેથી પીએમ શરીફ મદદ માટે હાથ લાંબો કરી રહ્યાં છે. ત્યારે હવે પાકિસ્તાનના નેતાઓને અક્કલ આવી હોય તેમ ડાહ્યી… ડાહ્યી.. વાતો કરી રહ્યાં છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કાયદા અને બંધારણનું સન્માન ન કરતા આતંકવાદી સંગઠનો સાથે કોઈપણ […]

લોકશાહીમાં બંધારણ જ સર્વોપરી, લોકોના વિશ્વાસને સુદ્રઢ કરે છેઃ ડૉ. નીમાબેન આચાર્ય

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ખાતે આજે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડૉ. નીમાબેન આચાર્ય અને વિધાનસભા સચિવાલયના અધિકારી/કર્મચારીઓએ બંધારણ દિવસની ઉજવણી કરી હતી. બંધારણ દિવસ નિમિત્તે સૌ ભારતીયોને શુભેચ્છા પાઠવતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડૉ. નીમાબેન આચાર્યે કહ્યું હતું કે, ભારતીય લોકતંત્રની આત્મા સમાન સંવિધાનના નિર્માણનો દિવસ એટલે બંધારણ દિવસ. લોકતંત્ર-લોકશાહીમાં બંધારણ જ સર્વોપરી છે. દેશમાં સમાનતા-સ્વતંત્રતા-બંધુતા જળવાઇ રહેશે […]

લોકશાહીએ માત્ર એક વ્યવસ્થા નહીં પરંતુ ભારતનો સ્વભાવ અને સહજ પ્રકૃતિ : PM મોદી

દિલ્હીઃ લોકશાહી એ ભારતમાં માત્ર એક વ્યવસ્થા નથી પરંતુ લોકશાહી એ ભારતનો સ્વભાવ છે, ભારતની સહજ પ્રકૃતિ છે. તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 82મી અખિલ ભારતીય પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સના ઉદ્ઘાટન સમારંભમાં કહ્યું હતું. આ પ્રસંગે લોકસભાના સ્પીકર, હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી અને રાજ્યસભાના ઉપાધ્યક્ષ પણ હાજર હતા. તેમણે વધુમાં કહ્યું કે, “આપણે આવનારા વર્ષોમાં દેશને નવી ઊંચાઈઓ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code