1. Home
  2. Tag "demolition notice"

બેટ દ્વારકાના કેશવરાયજીના મંદિરને ડિમોલીશનની નોટિસ મળતા બ્રહ્મ સમાજમાં રોષ

ગૌચરની જમીનમાંથી દબાણ હટાવવા ફરમાન, 100 વર્ષ જુના મંદિરની માલિકીના પુરાવા હોવાનો સમિતિનો દાવો, પુષ્કર્ણા બ્રાહ્મણ સમાજના આગેવાનો હાઈકોર્ટમાં મનાઈહુક્મ લેવા દોડ્યા દ્વારકાઃ યાત્રાધામ દ્વારકા નજીક આવેલા બેટ દ્વારકામાં કેશવરાયજી મંદિરના દબાણને હટાવવા તંત્રની નોટીસ મળતા પુષ્કર્ણા બ્રાહ્મણ સમાજના અગ્રણીઓ રોષે ભરાયા છે. તંત્ર દ્વારા આ જમીન ગૌચરની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જ્યારે […]

અમદાવાદના કોટ વિસ્તારમાં જર્જરિત મકાનો ઉતારી લેવા એએમસીએ પાઠવી નોટિસો

અમદાવાદઃ શહેરના કોટ વિસ્તારમાં વર્ષો જુના મકાનો છે, જેમાં ઘણા મકાનો જર્જરિત હાલતમાં છે. હોલ ચોમાસાની સીઝન નજીકમાં છે. તેમજ અષાઢી બીજના દિને કોટ વિસ્તારમાં રથયાત્રા પસાર થવાની હોવાથી કોઈ અનિચ્છનિય બનાવ બને નહીં તે માટે જર્જરિત અને ભયજનક મકાનો ઉતારી લેવા મકાનોનાં માલિક તથા કબજેદારોને નોટિસ ફટકારવામાં આવી છે. ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રાની તડામાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code