નોટબંધી અંગેના સરકારના નિર્ણયને સુપ્રિમ કોર્ટ સાચો ગણાવ્યો – 58 જેટલી અરજીઓ પર સુનાવણીમાં સરકારની તરફેણમાં ચૂકાદો
નોટબંધી અંગે સુપ્રિમકોર્ટનો નિર્ણય કહ્યું સરકારનો નિર્ણય સાચો હતો દિલ્હીઃ- આજે સુપ્રિમકોર્ટે નોટબંધીને લઈને પોતાનો ચૂકાદો આપ્યો છે આ ચૂકાદો સરકારની તરફેણમાં આવ્યો છે તેમણે નોટબંધી મામલે લેવાયેલા સરસારના નિર્ણયને સાચો ગણાવ્યો છે.ઉલ્લેખનીય છએ કે કેન્દ્ર સરકારે 2016માં 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાનો જે નિર્ણય લીધો હતો તેને યથાવત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે […]