1. Home
  2. Tag "demonetisation"

નોટબંધી અંગેના સરકારના નિર્ણયને સુપ્રિમ કોર્ટ સાચો ગણાવ્યો – 58 જેટલી અરજીઓ પર સુનાવણીમાં સરકારની તરફેણમાં ચૂકાદો

નોટબંધી અંગે સુપ્રિમકોર્ટનો નિર્ણય કહ્યું સરકારનો નિર્ણય સાચો હતો દિલ્હીઃ- આજે સુપ્રિમકોર્ટે નોટબંધીને લઈને પોતાનો ચૂકાદો આપ્યો છે આ ચૂકાદો સરકારની તરફેણમાં આવ્યો છે તેમણે નોટબંધી મામલે લેવાયેલા સરસારના નિર્ણયને સાચો ગણાવ્યો છે.ઉલ્લેખનીય છએ કે  કેન્દ્ર સરકારે 2016માં 500 અને 1000 રૂપિયાની નોટો બંધ કરવાનો જે નિર્ણય લીધો હતો તેને યથાવત રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે […]

અમદાવાદઃ ચાર વર્ષમાં ખસીકરણ પાછળ કરોડોનો ખર્ચ કરવા છતા રખડતા શ્વાનનો ત્રાસ યથાવત

અમદાવાદઃ શહેરના માર્ગો ઉપર રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે. રખડતા ઢોરો રસ્તા ઉપર અડીંગો જમાવી લેતા હોવાથી અવાર-નવાર માર્ગ અકસ્માત બને છે. આ મુદ્દે હાઈકોર્ટે તંત્રને આકરી ટકોર કરી છે. બીજી તરફ શેરી શ્વાનનો ત્રાસ પણ વધ્યો છે. દરમિયાન શહેરમાં પાંચ વર્ષના સમયગાળામાં શ્વાન કરડવાના 2.47 લાખ સામે આવ્યાં છે. આ ઉપરાંત બીલાડી કરવાના 751 […]

નોટબંધીનો નિર્ણય RBI સાથે વ્યાપક ચર્ચા બાદ લેવાયો હતો, સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારની રજૂઆત

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે કહ્યું છે કે 2016માં નોટબંધી એ એક સારી રીતે વિચારીને નિર્ણય લેવાયો હતો અને તે નકલી નોટો, ટેરર ​​ફાઇનાન્સિંગ, કાળું નાણું અને કરચોરીના જોખમને પહોંચી વળવા માટે મોટી વ્યૂહરચનાનો એક ભાગ હતો. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાના નિર્ણયનો બચાવ કરતા કહ્યું કે, રૂ. 500 અને રૂ. 1,000ની નોટોને બંધ કરવાનો નિર્ણય […]

દેશમાં 5.47 લાખ કરોડની 2 હજાર રૂપિયાની નોટ ચલણમાં

– વર્ષ 2016માં નોટબંધી બાદ 500 અને 1000 રૂપિયાની ચલણી નોટ બંધ કરવામાં આવી હતી – ત્યારબાદ મોટા પાયે 2000 રૂપિયાની ચલણી નોટ ચલણમાં આવી હતી – માર્ચ 2020 સુધી 2000 રુપિયાની કિંમતની 5.47 લાખ કરોડ નોટ ચલણમાં હતી વર્ષ 2016માં નોટબંધી લાદવામાં આવી હતી અને ત્યારબાદ દેશમાં 2000 રૂપિયાની ચલણી નોટો ચલણમાં આવી હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code