1. Home
  2. Tag "Department of Archeology"

વિશ્વ ધરોહર (વારસો) દિવસ અંતર્ગત નવેમ્બર 19થી 25 સુધીનું આ આખું અઠવાડિયું ભારતમાં બધી હેરિટેજ સાઇટ્સની મુલાકાત માટે એન્ટ્રી ફ્રી.

દિલ્હી: વર્લ્ડ હેરિટેજ વીક:  વર્લ્ડ હેરિટેજ વીક દર વર્ષે 19 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી ઉજવવામાં આવે છે. “વર્લ્ડ હેરિટેજ વીકની શરૂઆત નિમિત્તે 19 નવેમ્બરે આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયાના સ્મારકોમાં બધા માટે પ્રવેશ મફત રહેશે,” ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે ટ્વિટ કર્યું. Entry will be free for all at @ASIGoI monuments on 19th Nov to mark the commencement […]

તાજમહેલમાં પ્રવેશ મામલે જગદગુરુ પરમહંસાચાર્યજી સાથે અયોગ્ય વર્તન મામલે પુરાતત્વ વિભાગે માગી માંફી

નવી દિલ્હીઃ ઉત્તરપ્રદેશના આગ્રા સ્થિત સુપ્રસિદ્ધ તાજમહેલને નીહાળવા માટે દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. દરમિયાન જગદગુરુ પરમહંસાચાર્યજી પણ અયોધ્યાથી આગ્રા ગયા હતા. જો કે, પોલીસ દ્વારા કેટલાક કારણોસર તેમને તાજમહેલમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. તેમજ સુરક્ષા કર્મચારીઓએ અયોગ્ય વર્તન કર્યાનો જગદગુરુએ આક્ષેપ કર્યો હતો. જેથી ખળભળાટ મચી ગયો હતો. દરમિયાન આ ઘટનાની જાણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code