1. Home
  2. Tag "Departure by Chief Minister"

નવસારીના ભીનારમાં જાનકી વાવથી આજે વનસેતુ યાત્રાનો મુખ્યમંત્રી દ્વારા પ્રસ્થાન કરાવાશે

ગાંધીનગરઃ રાજ્યના પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે વન સેતુ ચેતના યાત્રા વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આદિજાતિ બાંધવોને સ્પર્શતી 5 દિવસની “વન સેતુ ચેતના યાત્રા”નો મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલ અને નવસારીના સાસંદ  સી.આર. પાટીલના હસ્તે આજે તા.18 જાન્યુઆરીના રોજ નવસારી જિલ્લાના ભીનાર ખાતે આવેલા ‘જાનકી વન’ ખાતેથી પ્રસ્થાન કરવામાં આવશે. આ યાત્રા વલસાડ,નવસારી, ડાંગ,  તાપી, સુરત, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code