1. Home
  2. Tag "development"

પેલેસ્ટાઈન ડેઃ પીએમ મોદીએ પેલેસ્ટાઈનના વિકાસ માટે ભારતના સમર્થનનું વચન આપ્યું

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય પેલેસ્ટાઈન સોલિડેરિટી ડેના અવસરે, PM Modi એ પેલેસ્ટાઈનના લોકોને એક પત્ર લખ્યો છે, જેમાં ત્યાંના વિકાસ માટે ભારતના સતત સમર્થનનું વચન આપ્યું છે. PM Modi એ તેમના પત્ર દ્વારા જણાવ્યું હતું કે, અમે પેલેસ્ટિનિયન લોકો સાથે એકતામાં આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી કરી રહ્યા છીએ. હું પેલેસ્ટાઈનના લોકોના વિકાસ માટે ભારતના સતત સમર્થનનો પુનરોચ્ચાર […]

ભારતીય નૌકાદળ માટે ઇલેક્ટ્રીક પ્રોપલ્શન સિસ્ટમની ડિઝાઇન અને વિકાસ પર સહકાર માટે બ્રિટનની સાથે ઉદ્દેશ્ય પત્ર પર હસ્તાક્ષર

નવી દિલ્હીઃ ભારતીય નૌકાદળ માટે ઇલેક્ટ્રીક પ્રોપલ્શન સિસ્ટમ્સની ડિઝાઇન અને વિકાસ પર સહકાર પર એક ઉદ્દેશ્ય પત્ર (Statement of Intent – SoI) પર પોર્ટ્સમાઉથમાં ભારત અને બ્રિટનના સંરક્ષણ મંત્રાલયો વચ્ચે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ હસ્તાક્ષર ઇલેક્ટ્રીક પ્રોપલ્શન ક્ષમતા ભાગીદારીની ત્રીજી સંયુક્ત કાર્યકારી જૂથની બેઠકનો ભાગ હતો, જે સ્વદેશી વિકાસને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. […]

મહારાષ્ટ્ર ચૂંટણી પરિણામો પર પીએમ મોદીએ કહ્યું, આ વિકાસ અને સુશાસનની જીત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહાયુતિની જીત બદલ મહારાષ્ટ્રની જનતાનો આભાર માન્યો હતો. તેમણે તેને વિકાસ અને સુશાસનની જીત ગણાવી હતી. આ સાથે તેમણે કહ્યું કે એક થઈને આપણે ઉંચા ઉડીશું. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમના સત્તાવાર હેન્ડલ પર આ સંદર્ભમાં પોસ્ટ કર્યું. પોસ્ટમાં પીએમએ કહ્યું, “આ વિકાસની જીત છે. આ સુશાસનની જીત છે. યુનાઇટેડ, […]

આયાત કરવામાં આવતી ટેક્નોલોજીને દેશમાં જ વિકસાવવાનું યુવાનોને રાજનાથસિંહનું આહ્વાન

નવી દિલ્હીઃ વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ભારતીય યુવાનોને દેશમાં ઉચ્ચ ટેક્નોલોજી વિકસાવવા આહ્વાન કર્યું હતું જેની દેશ આયાત કરે છે. તેમણે ગયા શનિવારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), કાનપુરમાં 65માં સ્થાપના દિવસની ઉજવણીને સંબોધિત કરતી વખતે આ વાત કહી. સંરક્ષણ પ્રધાને આજે દરેક ક્ષેત્રમાં ઝડપથી થઈ રહેલા ફેરફારો પાછળ […]

ગુજરાતઃ ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ તથા ફ્રેઈટ રેલ લાઇનનો વિકાસ કરાશે

અમદાવાદઃ ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત સાહસથી વિશ્વ સ્તરીય માળખાકીય સુવિધાઓ અને જીવનશૈલીના ઉચ્ચ ધોરણોયુક્ત ધોલેરા સ્માર્ટ સિટીનો વિકાસ કરવામાં આવ્યો છે. ગુજરાતનાં ધોલેરા ખાતે આવેલ “સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન” (SIR) માં ભારતના સૌથી મોટા “ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી”નું નિર્માણ થઇ રહ્યું છે.   ધોલેરા ઇન્ડસ્ટ્રિયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડની યાદીમાં જણાવ્યા અનુસાર ધોલેરા સ્માર્ટ સિટી […]

લોથલમાં નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સનાં વિકાસને કેન્દ્રની મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આયોજિત કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાતનાં લોથલ ખાતે નેશનલ મેરિટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સ (NMMHC)નાં વિકાસને મંજૂરી આપવામાં આવી હતી. આ પ્રોજેક્ટ બે તબક્કામાં પૂર્ણ થશે. મંત્રીમંડળે સ્વૈચ્છિક સંસાધનો/યોગદાન મારફતે ભંડોળ ઊભું કરીને માસ્ટર પ્લાન અનુસાર પ્રથમ તબક્કા અને બીજા તબક્કા માટે સૈદ્ધાંતિક મંજૂરી પણ આપી હતી અને ભંડોળ ઊભું કર્યા પછી તેના અમલીકરણને […]

બાયોટેકનોલોજીમાં અદ્યતન સંશોધન અને વિકાસને ટેકો આપવા માટે ‘બાયો-રાઇડ’ યોજનાને મંજૂરી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટે આજે ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેક્નોલોજી (DBT)ની બે છત્ર યોજનાઓને ચાલુ રાખવાની મંજૂરી આપી છે, જેને એક યોજના -‘બાયોટેક્નોલોજી રિસર્ચ ઇનોવેશન એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ (બાયો-રાઇડ)’ ઘટક એટલે કે બાયોમેન્યુફેક્ચરિંગ અને બાયોફાઉન્ડ્રી તરીકે મર્જ કરવામાં આવી છે. આ યોજનામાં ત્રણ વ્યાપક ઘટકો છે. બાયોટેકનોલોજી સંશોધન અને વિકાસ (R&D), ઔદ્યોગિક અને સાહસિકતા […]

ઈ-કોમર્સનો વિકાસ નાગરિક કેન્દ્રિત હોવો જોઈએઃ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ

100 મિલિયન નાના રિટેલર્સ માટે કોઈ વિક્ષેપ ન પડે તે સુનિશ્ચિત કરવાની જરૂર ભારતમાં ઇ-કોમર્સની વૃદ્ધિ માટે સંતુલિત અભિગમની જરૂરિયાત નવી દિલ્હીઃ કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે ઇ-કોમર્સનો વિકાસ નાગરિક કેન્દ્રિત હોય. આજે નવી દિલ્હીમાં મુખ્ય અતિથિ તરીકે પહલે ઇન્ડિયા ફાઉન્ડેશનના ‘ઇ-કોમર્સ ઓન એમ્પ્લોયમેન્ટ એન્ડ […]

ગુજરાતઃ મુખ્ય યાત્રાધામો ફરતે આવેલા નાના યાત્રાધામોનો વિકાસ કરાશે

નાના યાત્રાધામોના વિકાસ માટે રૂ. 857 કરોડનો ખર્ચ કરાશે પ્રવાસનને પ્રોસ્તાહન આપવા સરકારે કરી મોટી જાહેરાત અમદાવાદઃ ગુજરાત સરકાર રાજ્યમાં પ્રવાસન ક્ષેત્ર સતત વિકાસ કરી રહ્યું છે. ગુજરાતમાં ધાર્મિક પ્રવાસન સ્થળો અને તીર્થસ્થાનોનું વિશેષ મહત્વ રહેલું છે. રાજ્યમાં પ્રવાસન ક્ષેત્રે જે પ્રગતિ થઈ રહી છે, તેમાં ધાર્મિક પ્રવાસનનો ખૂબ મોટો ફાળો છે, અને તે જોતાં રાજ્ય […]

ધરોઈ ડેમ વિસ્તારનો રૂ. 1100 કરોડના રોકાણ સાથે વિકાસ કરવાનો સરકારનો નિર્ણય

અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં પ્રવાસનને વેગ આપવા માટે રાજ્ય સરકારે રૂ. 1100 કરોડના રોકાણ સાથે ધરોઈ ડેમ વિસ્તારનો વિકાસ કરવાનો નિર્ણય કર્યો છે.  હાલ અહી વિકાસકાર્ય  પૂરજોશમાં ચાલી રહ્યું છે. ઉત્તર ગુજરાતમાં ધરોઈ ડેમ વિસ્તારને વિશ્વ-સ્તરીય પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે  તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. રાજ્ય સરકારે ધરોઈ ડેમને  ટુરિસ્ટ  હબ તરીકે વિકસાવવા માટે સર્કિટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code