1. Home
  2. Tag "development"

ગુજરાતમાં દરિયા કાંઠા નજીક આવેલા 13 ટાપુઓનો પર્યટન સ્થળ તરીકે વિકાસ કરાશે

ગાંધીનગરઃ ગુજરાતમાં 1600 કિલોમીટરનો દરિયાકાંઠો આવેલો છે. તેમજ દરિયા કાંઠા નજીક અનેક ટાપુ આવેલા છે. ઘણા ટાપુઓ નિર્જન છે. જ્યારે કેટલાક ટાપુઓ પર માનવ વસતી છે. જેમાં પીરોટન ટાપુ, શિયાળ સવાઈ ટાપુ, સહિત 13 જેટલા ટાપુઓ એવા છે.કે તેનો પર્યટન તરીકે સારોએવો વિકાસ થઈ શકે તેમ છે. આથી ગુજરાત સરકારે 13 ટાપુઓનો પર્યટન ટાપુ કરીકે […]

સુરતના સુવાલી બીચને પર્યટક સ્થળ તરીકે વિક્સાવાશે, 24મી-25મીએ બીચ ફેસ્ટીવલ યોજાશે

સુરતઃ ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો આવેલો છે. જેમાં ઘણા બીચ રમણીય હોવા છતાંયે એનો પર્યટન તરીકે વિકાસ થયો નથી. આથી આવા બીચ શોધીને તેના વિકાસ માટે સરકારે આયોજન કર્યું છે. જેમાં સુરત નજીકના સુવાલી બીચના વિકાસ માટે અંદાજીત 48 કરોડની રૂપિયાની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. જેમાં સર્કિટ હાઉસ, રોડ રસ્તા, પાણી, શૌચાલય, વીજળી […]

લખપતિ દીદી યોજનાથી મહિલાઓનું સશક્તિકરણ થશે,રાષ્ટ્રપતિએ કહ્યું- વિકાસ માટે અડધી વસ્તીની ભૂમિકા મહત્વની

દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ શનિવારે કહ્યું કે, ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવા માટે દરેક મહિલાનું સશક્તિકરણ જરૂરી છે. તે દરેક સ્ત્રીની શક્તિ, આત્મનિર્ભરતા અને સશક્તિકરણ પર નિર્ભર છે. રાષ્ટ્રપતિ જેસલમેરમાં ‘લખપતિ દીદી’ સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારનો રાજસ્થાનમાં 11 લાખથી વધુ લખપતિ દીદીઓ બનાવવાનો મહત્વકાંક્ષી લક્ષ્ય છે. તેમણે સીમાંત મહિલાઓના ઉત્થાનમાં […]

હવે બનારસનો અર્થ છે – વિકાસ, આધુનિક સુવિધાઓ સાથે વિશ્વાસ અને સ્વચ્છતા અને પરિવર્તનઃ PM મોદી

વારાણસીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના વારાણસીના ઉમરાહામાં સ્વરવેદ મહામંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. વડાપ્રધાને મહર્ષિ સદાફલ દેવજી મહારાજની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને મંદિર પરિસરની પરિક્રમા પણ કરી હતી. સભાને સંબોધતા પીએમ મોદીએ ટિપ્પણી કરી હતી કે આજે કાશીની તેમની મુલાકાતનો બીજો દિવસ છે અને કાશીમાં વિતાવેલી દરેક ક્ષણ અભૂતપૂર્વ અનુભવોથી ભરેલી છે. […]

જમ્મુ-કાશ્મીરની જનતા વિકાસ ઈચ્છે છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી

નવી દિલ્હી, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આર્ટીકલ 370 અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદાને આવકારતા બ્લોગમાં લખ્યું હતું કે, જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લાં ચાર વર્ષ પાયાની લોકશાહીમાં નવેસરથી વિશ્વાસનું પ્રતીક છે અને વિકાસ, લોકશાહી અને ગૌરવ દ્વારા નિરાશા, નિરાશા અને હતાશાનું સ્થાન લીધું છે. આ મુદ્દે કેટલાક દસકોથી ભાજપાના સભ્યના રૂપથી હું જોડાયેલો છું અને તેમાં જોડાયેલી […]

આર્ટીકલ 370 દૂર થયા બાદ ખીણમાં વિકાસ અને પ્રગતિએ માનવ જીવનને નવી દિશા મળીઃ અમિત શાહ

નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહે પણ સુપ્રીમ કોર્ટના નિર્ણય પર ટ્વીટ કર્યું અને લખ્યું, ‘હું કલમ 370 હટાવવાના નિર્ણયને યથાવત રાખવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સ્વાગત કરું છું. 5 ઓગસ્ટ, 2019 ના રોજ, પીએમ મોદીએ દૂરંદેશી નિર્ણય લીધો અને કલમ 370 હટાવવાનો નિર્ણય કર્યો. ત્યારથી જમ્મુ-કાશ્મીરમાં શાંતિ પાછી આવી છે. વિકાસ અને પ્રગતિએ ખીણમાં માનવ જીવનને […]

ફ્યુચર રેડી 5F ને ધ્યાને લઈ ટેક્ષટાઈલ ક્ષેત્રના વિકાસમાં સરકાર આગળ વધી રહી છે: દર્શનાબેન જરદોશ

અમદાવાદઃ 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના પૂર્વાર્ધરૂપે સુરતના સધર્ન ગુજરાત ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI)ના સરસાણા સ્થિત પ્લેટેનિયમ હોલ ખાતે એસોસિયેટેડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ઓફ ઈન્ડિયા તથા રાજય સરકાર દ્વારા ‘ફ્યુચર રેડી 5F: વિકસિત ભારત માટે ગુજરાતનું ટેક્સટાઇલ વિઝન’ ના થીમ પર ટેક્સટાઇલ અને એપેરલ સેક્ટર માટેનો સેમિનાર યોજાયો હતો. આ […]

દેશની 15 હજાર વર્ષ જુની સંસ્કૃતિની વિલૂપ્તી માટે આપણે સૌ જવાબદાર છીએઃ અમિત શાહ

અમદાવાદઃ ગાંધીનગરના માણસામાં આયોજીત કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા હતા. ત્યારે નાગરિકોના સંબોધનમાં અમિત શાહને ગુજરાતી ભાષાના મહત્વ અંગે વાત કરી હતી. તેમણે પશ્ચિમી સંસ્કૃતિના વધતા વ્યાપ સામે આપણી સંસ્કૃતિને બચાવવા માટે હાકલ કરી હતી. શાળાના બાળકોનું ઉદાહરણ આપતા અંગ્રેજી ભાષા સામે ગુજરાતી ભાષાના ઘટતા મહત્વને સમજાવ્યું હતું. ગુજરાતી ભાષાને જીવંત રાખવાની જવાબદારી આપણી […]

ગિરનારના પ્રવાસન સ્થળ અને તિર્થસ્થાનના વિકાસ માટે 144 કરોડના ખર્ચને મંજુરી

ગાંધીનગર:  સુપ્રસિદ્ધ પ્રવાસન અને તીર્થસ્થાન ગણાતા ગરવા ગઢ ગિરનારના વિવિધ વિકાસ કામો માટેની રૂપિયા 114 કરોડની વિકાસ યોજનાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ વિકાસ કામો અંતર્ગત ભવનાથ તળેટીનો વિકાસ તેમજ તળેટીથી લઈને ગોરખનાથ અને દત્તાત્રેયની ટૂંક સુધીના વિકાસ કાર્યો હાથ ધરાશે. એટલું જ નહીં, યાત્રાધામ પાવાગઢની પેટર્ન પર જ બંને તરફ પાથ-વે […]

ભારત-અમેરિકા AI અને ક્વાન્ટમ ટેકનોલોજીના વિકાસ માટે સાથે મળીને કામ કરશે : સ્મૃતિ ઇરાની

નાસા અને ઇસરો સાથે મળીને કામ કરશે. માઇક્રોન ટેકનોલોજીએ ભારતમાં કરોડોનું રોકાણનો નિર્ણય લીધો નવી દિલ્હીઃ ભારત અને અમેરિકા સાથે મળીને કૃત્રિમ બુદ્ધિમત્તા-AI અને ક્વાન્ટમ ટેકનોલોજીના વિકાસ અને કોમર્શિયલ ઉપયોગ માટે સાથે મળીને કામ કરશે. આ હેતુથી બે કરોડ ડોલરની ગ્રાન્ટની મંજુરી અપાઈ છે. ભારત અમેરિકા સંયુક્ત ક્વાન્ટમ સંકલન વ્યવસ્થા ઉદ્યોગ, શિક્ષણવિદો અને સરકાર વચ્ચે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code