1. Home
  2. Tag "development"

ગ્રામીણ રસ્તાઓના વિકાસ માટે કેન્દ્ર સરકારની જાહેરાત: 26474 કિમી નવું નેટવર્ક ઊભું કરાશે

નવી દિલ્હી, 18 જૂન 2026: કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના (PMGSY) અને સંલગ્ન ગ્રામીણ કનેક્ટિવિટી પહેલો અંતર્ગત દેશભરમાં ૨૬,૪૭૪ કિલોમીટર લાંબા ગ્રામીણ રસ્તાઓના નિર્માણ માટે નાણાકીય વર્ષ 2026-27 દરમિયાન રૂ. 18907 કરોડનું જંગી ભંડોળ ફાળવ્યું છે. ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા પીએમજીએસવાય અને નક્સલવાદ (વામપંથી ઉગ્રવાદ) પ્રભાવિત વિસ્તારો માટેની સડક કનેક્ટિવિટી પરિયોજના હેઠળ રાજ્યવાર ભૌતિક […]

ક્વાડ કોઈ દેશ વિરુદ્ધ નથી, તેનો ઉદ્દેશ્ય હિંદ-પ્રશાંત ક્ષેત્રનો વિકાસઃ ભારત

નવી દિલ્હી, 30 મે 2026: ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારતનું સંગઠન ‘ક્વાડ’ કોઈ પણ દેશની વિરુદ્ધમાં નથી. તેનો મુખ્ય ઉદ્દેશ્ય હિંદ-પ્રશાંત ક્ષેત્રના લોકોના હિતમાં વિકાસલક્ષી કાર્યો કરવાનો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે તેમની સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે ક્વાડ એક સહયોગાત્મક મંચ છે. તેનો હેતુ વ્યાવહારિક […]

ઓપરેશન સિંદૂર ભારતની સ્માર્ટ પાવરનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ, સુરક્ષા વિના વિકાસ અશક્ય: આર્મી ચીફ

નવી દિલ્હી, 19 મે 2026: આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ગયા વર્ષે હાથ ધરવામાં આવેલા ‘ઓપરેશન સિંદૂર’ને ભારતની ‘સ્માર્ટ પાવર’ (ચતુર અને વહૂઆયામી વસૂલાત શક્તિ)નું સૌથી મોટું ઉદાહરણ ગણાવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, આ સૈન્ય અભિયાનમાં લશ્કરી કાર્યવાહી, માહિતી નિયંત્રણ, રાજદ્વારી સંદેશાવ્યવહાર અને આર્થિક દબાણ જેવા તમામ પાસાઓનો એકસાથે અને અત્યંત સચોટ ઉપયોગ કરવામાં […]

કેન્દ્ર અને રાજ્ય સરકારો માછીમાર સમુદાયોના કલ્યાણ અને વિકાસ માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહી છે: રામ મોહન નાયડુ

નવી દિલ્હી, 02 મે 2026: નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામ મોહન નાયડુએ કહ્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો માછીમાર સમુદાયોના કલ્યાણ અને વિકાસ માટે પૂરા દિલથી કામ કરી રહી છે. શ્રીકાકુલમ જિલ્લાના એર્રામુક્કમમાં, નાયડુએ કોલ ઈન્ડિયા લિમિટેડના સામાજિક જવાબદારી ભંડોળ સાથે મત્સ્ય સાગરમાલા કાર્યક્રમ હેઠળ સ્થાપિત સૌર ઉર્જાથી ચાલતી સ્ટ્રીટલાઈટ્સનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે […]

મધ્ય પૂર્વના યુદ્ધ વચ્ચે IMFનું એલર્ટ, મોંઘવારી વધવાની સાથે વિકાસને અસર થશે

વોશિંગ્ટન, 31 માર્ચ 2026: અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલા યુદ્ધની જ્વાળાઓ હવે વૈશ્વિક અર્થતંત્રને દઝાડવા જઈ રહી છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF) એ એક ગંભીર એલર્ટ જારી કરતા જણાવ્યું છે કે, મધ્ય પૂર્વનો આ સંઘર્ષ વિશ્વભરમાં મોંઘવારીમાં તોતિંગ વધારો કરશે અને આર્થિક વિકાસની ગતિને ધીમી પાડશે. IMF મુજબ, જે દેશો પહેલેથી જ આર્થિક પડકારોનો […]

વિકાસ અને પર્યાવરણ એકબીજાના પૂરક છે: લોકસભા સ્પીકર ઓમ બિરલા

નવી દિલ્હી, 07 માર્ચ 2026: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું છે કે વિકાસ અને પર્યાવરણને વિરોધી શક્તિઓ તરીકે નહીં, પરંતુ એકબીજાના પૂરક તરીકે જોવા જોઈએ. નવી દિલ્હીમાં આયોજિત વોટર ટ્રાન્સવર્સાલિટી ગ્લોબલ એવોર્ડ્સ અને કોન્ક્લેવ 2026 ને સંબોધતા તેમણે કહ્યું કે માનવતાના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે જળ સંરક્ષણ જરૂરી છે અને જનપ્રતિનિધિઓ સહિત તમામ હિસ્સેદારોએ આ […]

જમ્મુ-કાશ્મીરમાં નવા પ્રવાસન સ્થળો વિકસાવવાની યોજનામાં શક્ય તમામ મદદ પૂરી પાડશે સરકારઃ અમિત શાહ

નવી દિલ્હી, 7 ફેબ્રુઆરી 2026: કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે આજે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં વિકાસ યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરવા માટે જમ્મુમાં એક સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠક દરમિયાન, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાવર, ઉદ્યોગ, પ્રવાસન, 4G અને ઓપ્ટિકલ ફાઈબર કનેક્ટિવિટી જેવા મુખ્ય ક્ષેત્રોની વ્યાપક સમીક્ષા કરી […]

ગાંધીનગરનું નવું ‘ઓક્સિજન હબ’: ડમ્પિંગ સાઈટમાંથી નિર્મિત ભવ્ય અમૃત સરોવર

ગાંધીનગર, 28 જાન્યુઆરી 2026: ગાંધીનગરના કોલવડામાં આવેલું ‘અમૃત સરોવર’ આજે વિકાસ અને પર્યાવરણના સુમેળનું જીવંત ઉદાહરણ બનીને સામે આવ્યું છે. જે સ્થળ અગાઉ માત્ર એક ડમ્પિંગ સાઈટ તરીકે ઓળખાતું હતું, તે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ 8.47 કરોડના ખર્ચે 1.10 લાખ ચોરસ મીટરના વિશાળ અને આકર્ષક પિકનિક સ્પોટમાં રૂપાંતરિત થઈ ચૂક્યું છે. ‘અમૃત 2.0’ […]

ગુજરાત વિકાસનું ‘ગ્રોથ એન્જિન’ બન્યુંઃ બલવંતસિંહ રાજપુત

અમદાવાદઃ ગુજરાતને વિકાસનું ‘ગ્રોથ એન્જિન’ બનાવ્યા બાદ હવે રાજ્ય સરકાર ઔદ્યોગિક વિકાસનો લાભ જિલ્લા અને સ્થાનિક સ્તર સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ છે. આ લક્ષ્ય સાથે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વાયબ્રન્ટ ગુજરાત’ના વિઝનને આગળ ધપાવતા, અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સાબરકાંઠાના હિંમતનગર ખાતે ‘વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ’ અંતગૅત જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રભારી […]

રાષ્ટ્રીય સહકારિતા નીતિનો ધ્યેય દરેક તાલુકામાં 5 મોડેલ સહકારી ગામો વિકસાવવાનો છેઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સહકારિતા નીતિ – 2025નું અનાવરણ કર્યું. આ પ્રસંગે કેન્દ્રીય સહકારી રાજ્યમંત્રી કૃષ્ણ પાલ ગુર્જર, મુરલીધર મોહોલ, સહકારી સચિવ ડૉ. આશિષ કુમાર ભૂટાની અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. રાષ્ટ્રીય સહકારિતા નીતિ – 2025ના અનાવરણ કાર્યક્રમને સંબોધતા કેન્દ્રીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code