નવરાત્રી પર દેવી માના આશીર્વાદ ભક્તોમાં ખુશી, શાંતિ અને નવી ઉર્જા લાવે છેઃ PM મોદી
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સોમવારે ચૈત્ર નવરાત્રીના બીજા દિવસે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી. નવરાત્રીનો બીજો દિવસ દેવી બ્રહ્મચારિણીને સમર્પિત છે. પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ @Xiu20 પર એક પોસ્ટમાં લખ્યું, “નવરાત્રી પર દેવી માના આશીર્વાદ ભક્તોમાં ખુશી, શાંતિ અને નવી ઉર્જા લાવે છે.” પીએમ મોદીએ X પર રાજલક્ષ્મી સંજય દ્વારા ગાયું એક ગીત […]