અમરનાથ યાત્રાઃ 20 દિવસમાં 3.65 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા
નવી દિલ્હીઃ 29 જૂનથી શરૂ થયેલી અમરનાથ યાત્રા માટે શુક્રવારે 4821 દર્શનાર્થીઓનો બીજી ટુકડી રવાના થઇ હતી. અત્યાર સુધીમાં 3.65 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ પવિત્ર ગુફામાં કુદરતી રીતે બનેલા બરફના શિવલિંગના દર્શન કર્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે ગુરુવારે બાલતાલ અને પહેલગામ બંને માર્ગોથી આવતા 14 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે, “આજે, જમ્મુના […]