1. Home
  2. Tag "devotion"

વડોદરામાં અષાઢી બીજના દિવસે જગન્નાથજીની રોબો રથયાત્રા ભક્તિભાવ સાથે યોજાઈ

વડોદરાઃ વડોદરામાં આજની પવિત્ર અષાઢી બીજના દિવસે જગન્નાથજીની રોબો રથયાત્રા ભક્તિભાવ અને હર્ષૌલ્લાસ સાથે યોજાઈ હતી. શહેરના યુવા જય મકવાણાના ઉત્સાહભર્યા પ્રયાસથી સતત 12મા વર્ષે આ અનોખી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ટેક્નોલોજી અને સંસ્કૃતિના સમન્વય રૂપે, મોબાઈલ ઓપરેટેડ રોબોટિક રથ પર ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર, બહેન સુભદ્રા મહારાણી અને સુદર્શનજી બિરાજમાન થયા. જય મકવાણાના […]

પ્રાકૃતિક ખેતી એ માત્ર ખેતી નથી, સાચા અર્થમાં ‘ભક્તિ’ છે : આચાર્ય દેવવ્રત

ગાંધીનગરઃ ગુજરાતમાં પ્રાકૃતિક ખેતીની પરિસ્થિતિની સમીક્ષા કરવા અને તેનો વ્યાપ વધારવા રાજ્ય કક્ષાની સમીક્ષા બેઠક આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાજભવન ખાતે યોજાઇ હતી. કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સમીક્ષા બેઠકમાં કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનની રચના કરીને પ્રાકૃતિક ખેતીને હવે ‘ભારતનું […]

નવરાત્રિમાં 9 સુંદર પરંપરાગત દેખાવ જે તમને ભક્તિની લાગણી આપશે

નવરાત્રિનો તહેવાર માત્ર ભક્તિ અને ઉપવાસનો જ નથી, પણ નવા વસ્ત્રો અને શોભાનો પણ છે. આ તહેવારના નવ દિવસ દરમિયાન દરેક દિવસનો એક ખાસ રંગ હોય છે અને પરંપરાગત કપડાંનું પણ અલગ મહત્વ હોય છે. પૂજા દરમિયાન યોગ્ય પોશાકની પસંદગી ફક્ત તમારી ભક્તિ અને શ્રદ્ધાને જ પ્રતિબિંબિત કરતી નથી પણ તમને ભક્તિ અને સુંદર લાગે […]

નવરાત્રિમાં માતાજીને અર્પણ કરાતા ફુલનું વિશેષ મહત્વ, જાણો…

દર વર્ષે નવરાત્રીનો તહેવાર ભક્તિભાવ સાથે ઉજવવામાં આવે છે. આ સમય દરમિયાન, દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે, અને આ અવસર પર માતાજીને વિવિધ પ્રકારના ફૂલોની માળા અર્પણ કરાય છે. દરેક ફૂલનું પોતાનું વિશેષ મહત્વ છે અને તે મા દુર્ગાના આશીર્વાદ મેળવવાનો એક મહત્વપૂર્ણ માર્ગ છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન મા દુર્ગાને કયા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code