1. Home
  2. Tag "dilapidated bridge"

રાધનપુર મહેસાણા હાઈવે પર સમીના ગોચનાથ પાસેનો જર્જરિત બ્રિજ ભારે વાહનો માટે બંધ કરાયો

બ્રિજ પર ભારે વાહનો પર પ્રતિબંધ મૂકાયો, જિલ્લાના તમામ બ્રિજોનું નિરીક્ષણ કરવા સૂચના, ટ્રાફિકને પુલ ઉપરથી પ્રતિબંધિત કરી અન્ય માર્ગ પર ડાયવર્ઝન અપાયુ ભૂજઃ મધ્ય ગુજરાતમાં પાદરા નજીક હાઈવે પરનો ગંભીરા બ્રિજ તૂટી પડતા 21ના મોત નિપજ્યા બાદ હવે સરકાર એલર્ટ બની છે. અને બ્રિજ જર્જરિત લાગે તો વિલંબ કર્યા વિના વાહનોની અવર-જવર પર પ્રતિબંધ […]

અમદાવાદ-રાજકોટ હાઈવે પર બગોદરા પાસે ભોગાવો નદી પરનો જર્જરિત બ્રિજ

60 વર્ષ જૂના બ્રિજ જર્જરિત સ્થિતિમાં, બ્રિજના સળિયા દેખાયા, ત્રણ કિલોમીટર લાંબા બ્રિજ પર ઠેર ઠેર નાના-મોટા ખાડાઓ પડયા, અનેક રજૂઆતો છતાંયે બ્રિજને રિપેર કરાતો નથી લીંબડીઃ  રાજકોટ – અમદાવાદ નેશનલ હાઈવે વાહનોથી સતત ધમધમતો હોય છે. હાઈવેને સિક્સલેન કરવાની કરવાની કામગીરી પૂર્ણ થવામાં છે, ત્યારે હાઈવે પરના બગોદરા નજીક ભાદર નદી પરના નાના પુલની […]

નેત્રંગ નજીક કરજણ નદી પરનો 53 વર્ષ જુનો જર્જરિત પુલ ગમે ત્યારે તૂટી પડવાની દહેશત,

વડોદરાઃ ગુજરાતમાં મોરબીનો મચ્છુ નદી પરનો ઝૂલતો પુલની દુર્ઘટના બાદ હવે લોકોમાં જર્જરિત બનેલા પુલોની ચર્ચા થવા લાગી છે. જેમાં નેત્રંગના ઘાણીખુંટ ગામ પાસે કરજણ નદી પર 1969માં બનાવવામાં આવેલો પુલ એકદમ જર્જરીત હોવાથી મોટી હોનારત સર્જાવાનો ભય વધ્યો છે. પુલના બંને છેડાના અપ્રોચ બેસી ગયા છે, અને તિરાડો સાથે ફરી ગાબડાં પડી ગયાં છે.ઘાણીખૂંટ […]

મોરબી દુર્ઘટના બાદ ભુજમાં પણ જર્જરિત પુલ એક તરફથી બંધ કરાયો

અમદાવાદઃ મોરબીમાં પુલ દૂર્ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને સમગ્ર રાજ્યમાં આવા પુલને લઈને જરૂરી નિર્દેશ કરવામાં આવ્યાં છે. અમદાવાદના અટલ પુલ ઉપર પણ નિર્ધારિત લોકોને જ પ્રવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દરમિયાન ભુજમાં પણ એક જર્જરિત પુલ ઉપર એક તરફનો વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે, તેમજ તેના પરીક્ષણ બાદ રિપોર્ટના આધારે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code