દેશમાં પૂર વ્યવસ્થાપનના જોખમો ઘટાડવા આપત્તિ વ્યવસ્થાપન મંડળોને સંકલન સાધવા સૂચન કરાયું
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં દેશમાં પૂર વ્યવસ્થાપનની તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં, અમિત શાહે દેશમાં પૂરના જોખમને ઘટાડવા માટે લેવામાં આવી રહેલા લાંબા ગાળાના પગલાં અને ગયા વર્ષે યોજાયેલી બેઠકમાં લેવામાં આવેલા પગલાંની સમીક્ષા કરી હતી.ગઈકાલે એક નિવેદનમાં, ગૃહ મંત્રાલયે જણાવ્યું કે, અમિત […]