1. Home
  2. Tag "Diseases"

આ રોગો માટે હળદર અને કાળા મરીનું પાણી છે વરદાન

રસોડામાં એવા ઘણા મસાલા હોય છે, જે ખાવાનો સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. જેમ કે હળદર, કાળા મરી, અજવાઈન, તમાલપત્ર વગેરે.ખાસ કરીને હળદર અને કાળા મરી સ્વાસ્થ્ય માટે વરદાનથી ઓછા નથી.આયુર્વેદ અનુસાર હળદર અને કાળા મરી કોઈ ઔષધીથી ઓછા નથી.આ બંને વસ્તુઓમાં બળતરા વિરોધી અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે […]

વજન ઘટાડવાથી લઇને ડાયાબીટીસ જેવી બિમારીઓ માટે લીલા વટાણા છે ફાયદાકારક,વિટામિનનોથી ભરપૂર

શિયાળામાં લીલું શાકભાજી મોટા પ્રમાણમાં થતું હોય છે. અને એમાના એક છે લીલા વટાણા..લીલા વટાણાનો ઉપયોગ તમામ પ્રકારના ભારતીય જમણમાં શાક, ભાત અને સેન્ડવિચ વગેરેમાં થાય છે.કોક જ હશે જેને વટાણા નહીં ભાવતા હોય, વટાણમાં વિટામીન-A, વિટામીન-B6, વિટામીન – K અને વિટામીન – C ભરપૂર માત્રામાં છે.અને તે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.તો ચાલો […]

બાળકોમાં વધી રહી છે આ બીમારીઓ,ન કરો આ વાતની અવગણના

ખરાબ લાઇફ સ્ટાઇલ બાળકોના સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન પહોંચાડે છે.સૌથી વધારે નુકસાન ફિઝિકલ એક્ટિવિટીને કારણે થાય છે જે હાડકાને પ્રભાવિત કરે છે. આ સાથે જ ડાયટની ઉણપ પણ આ કારણોસર થાય છે. આવી સ્થિતિમાં જરૂરી છે કે તમે બાળકોમાં ગઠિયાના લક્ષણો જાણો અને સમય પર ડોક્ટરની સલાહ લો. બાળકોમાં ગઠિયા થવાનું અનેક કારણ હોઇ શકે […]

રોગોથી દૂર રહેશે શરીર,દરરોજ સવારે ખુલ્લા પગે ઘાસ પર ચાલવાથી થશે ઘણા ફાયદા

વ્યસ્ત જીવનશૈલી અને આળસને કારણે આજકાલ લોકો ચાલવાનું ભૂલી ગયા છે.પરંતુ ચાલવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.વૉકિંગ અને જોગિંગ કરવાથી શરીર લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે.શરીરને સ્વસ્થ રાખવા માટે ખુલ્લા પગે ચાલવું ખૂબ જ જરૂરી છે.ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી પગની ત્વચા જમીનને સ્પર્શે છે, જેના કારણે તમારા શરીરને ઘણો ફાયદો થાય છે. […]

સ્વસ્થ હૃદય માટે દરરોજ પિસ્તા ખાઓ, તમને ઘણી બીમારીઓથી મળશે રાહત

સ્વસ્થ શરીર માટે સ્વસ્થ અને પૌષ્ટિક આહાર ખૂબ જ જરૂરી છે.ડ્રાય ફ્રુટ્સ, ફળો, શાકભાજીમાં મળતા પોષક તત્વો શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. પિસ્તા એ ડ્રાય ફ્રુટ્સમાંથી એક છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.આયુર્વેદ અનુસાર, પિસ્તા કફ-પિત્ત-વૃદ્ધિ, વાત દોષમાં રાહત આપવામાં મદદ કરે છે.તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન-સી જેવા પોષક તત્વો […]

જાણો કેવી રીતે ડ્રાયફ્રૂટ અનેક રોગથી આપે છે છૂટકારો

ભાગ્ય જ કોઈ વ્યક્તિ એવુ હશે કે જેને પસંદ નહીં હોય, આમ તો મોટાભાગના લોકોને આ પસંદ છે પણ ડ્રાયફ્રૂટને લઈને જો મહત્વની વાત કરવામાં આવે તો એવું કહેવાય છે કે તેનો યોગ્ય પ્રમાણમાં ઉપયોગ અથવા સેવન કરવું જોઈએ, જો વધારે પ્રમાણમાં ડ્રાયફ્રૂટનું સેવન કરવામાં આવે તો પણ તે સમસ્યાઓને આમંત્રણ આપી શકે છે. તો […]

માત્ર પથરી જ નહીં,અનેક રોગો માટે રામબાણ છે પત્થરચટ્ટા,જાણો તેના ફાયદા

ખાવાની ખોટી આદતોને કારણે આજકાલ ઘણી બીમારીઓ થઈ રહી છે.જેમાંથી પથરી, ડાયાબિટીસ, થાઈરોઈડ સામાન્ય સમસ્યાઓ છે.ઘણા લોકો આ ગંભીર બીમારીઓ સામે લડી રહ્યા છે.તમે માત્ર દવાઓથી જ નહીં પરંતુ આયુર્વેદિક સારવાર દ્વારા પણ તેનાથી રાહત મેળવી શકો છો.આજે અમે તમને એવા જ એક આયુર્વેદિક છોડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ,જે અનેક ઔષધીય ગુણોથી ભરપૂર છે.તેના […]

ડુંગળી અને લસણની છાલ અનેક બીમારીઓથી આપી શકે છે રાહત,આ છે કારણ

જો રસોડામાં રહેલી અથવા આપણી આસપાસ રહેલી તમામ વનસ્પતિ કે લીલોતરીનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો તે આપણને અનેક રીતે ફાયદાકારક થઈ શકે છે. લસણ અને ડુંગળીની છાલનો પણ દવા તરીકે ઉપયોગ કરી શકાય છે. મોટાભાગના કિસ્સાઓમાં લોકો તેને ફેંકી દે છે, પરંતુ અમે તમને જણાવી દઈએ કે તે વિટામિન A, E અને અન્ય ઘણા […]

મોન્સૂન ડાયટમાં આ પૌષ્ટિક આહારને કરો સામેલ,અનેક બીમારીથી રહેશો દુર

દરેક લોકો ઋતુ પ્રમાણે જો જમવાનું રાખે અથવા ડાયટ પ્લાનને ફોલો કરે તો મોટાભાગની સમસ્યાઓનો અંત આવી શકે છે. ચોમાસા દરમિયાન ઝાડા, ચેપ, ફ્લૂ અને શરદીનું જોખમ ઘણી વખત નોંધપાત્ર રીતે વધી જાય છે. આવી સ્થિતિમાં સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. ચોમાસાની સિઝનમાં મોસમી ફળ ખાવા જોઈએ . ખોરાકમાં લીચી, પપૈયા અને નાસપતી વગેરેનો […]

સાબુદાણા પણ શરીરની અનેક બીમારીઓને રોકવામાં થાય છે મદદરૂપ,જાણો આવું કેવી રીતે?

જ્યારે કોઈ ઉપવાસ કરે છે ત્યારે તે વ્યક્તિને સાબુદાણાથી બનેલી વસ્તુઓ વધારે પસંદ આવે છે, સાબુદાણાની ખીચડી તો લોકોની સૌથી વધારે પસંદગી હોય છે આવામાં તે વાત જાણીને લોકો ખુશી થશે કે સાબુદાણામાંથી બનેલી વસ્તુઓ ખાવાથી શરીરને અનેક પ્રકારના ફાયદા થાય છે. જાણકારી અનુસાર સાબુદાણાને ડાયાબિટીસના દર્દીઓ માટે એકદમ સલામત માનવામાં આવે છે કારણ કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code