1. Home
  2. Tag "Distribution"

PMEGP હેઠળ 8794 લાભાર્થીઓને રૂ. 300 કરોડની માર્જિન મની સબસિડીનું વિતરણ

નવી દિલ્હીઃ ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (KVIC), સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય, ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ (PMEGP) હેઠળ, ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય દ્વારા આયોજિત એક ઓનલાઈન કાર્યક્રમ દ્વારા દેશભરના 8794 લાભાર્થીઓને રૂ. 300 કરોડની માર્જિન મની સબસિડીનું વિતરણ કર્યું. આ વિતરણ લગભગ રૂ. 884 કરોડની લોન સ્વીકૃતિ […]

ગાઝામાં માનવતાવાદી સહાયનું વિતરણ અટકાવાયું

યુએસ સમર્થિત ગાઝા હ્યુમેનિટેરિયન ફાઉન્ડેશન (GHF)એ ગાઝામાં માનવતાવાદી સહાયનું વિતરણ અટકાવી દીધું છે. આનાથી ભવિષ્યમાં પેલેસ્ટિનિયન નાગરિકો માટે ખાદ્ય સંકટ વધુ ઘેરું થવાની ધારણા છે. GHFએ જાહેરાત કરી છે કે આજે કેન્દ્રો પરથી ખાદ્ય પદાર્થો અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવશે નહીં. બધા વિતરણ કેન્દ્રો બંધ રહેશે. ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયલ અનુસાર, વિતરણ કેન્દ્રોની […]

સ્વામિત્વ યોજના: પ્રધાનમંત્રીએ સંપત્તિ માલિકોને 65 લાખથી વધુ સંપત્તિ કાર્ડનું વિતરણ કર્યુ

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​શનિવારે સ્વામિત્વ યોજના હેઠળ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 65 લાખ માલિકી મિલકત કાર્ડનું વિતરણ કર્યું. આ કાર્યક્રમમાં ૧૨ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૫૦,૦૦૦ થી વધુ ગામડાઓએ ભાગ લીધો હતો. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં લગભગ 1.5 કરોડ લોકોને પ્રોપર્ટી કાર્ડ સોંપવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે આ દિવસ […]

નરેન્દ્ર મોદી સ્વામિત્વ યોજના હેઠળ 65 લાખ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ મારફતે આવતીકાલે શનિવારે સ્વામિત્વ પ્રોપર્ટી કાર્ડ્સનાં ઇ-વિતરણની અધ્યક્ષતા કરશે, જે ભારતની ગ્રામીણ સશક્તીકરણ અને શાસનની સફરમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. આ કાર્યક્રમમાં છત્તીસગઢ, ગુજરાત, હિમાચલપ્રદેશ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મિઝોરમ, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને બે કેન્દ્રશાસિત પ્રદેશો – જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખનાં 50,000થી વધારે ગામડાંઓમાં આશરે 65 લાખ […]

પ્રધાનમંત્રી SVAMITVA યોજના હેઠળ મિલકત માલિકોને 50 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 27મી ડિસેમ્બરના રોજ બપોરે 12:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોના 200 જિલ્લાઓમાં 46,000થી વધુ ગામડાઓમાં SVAMITVA યોજના હેઠળ 50 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરશે. અદ્યતન સર્વેક્ષણ ડ્રોન ટેક્નોલોજી દ્વારા ગામડાઓમાં વસવાટવાળા વિસ્તારોમાં મકાનો ધરાવતા પરિવારોને ‘અધિકારોનો રેકોર્ડ’ પ્રદાન કરીને ગ્રામીણ ભારતની આર્થિક પ્રગતિને વધારવાના […]

PM મોદી સરકારી વિભાગો-સંસ્થાઓમાં નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે સવારે 10:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નવનિયુક્ત યુવાનોને 51,000થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સંબોધન પણ કરશે. રોજગાર મેળો રોજગાર સર્જનને પ્રાથમિકતા આપવાની પ્રધાનમંત્રીની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. તે યુવાનોને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવાની અર્થપૂર્ણ તકો પૂરી પાડીને સશક્ત બનાવશે. દેશભરમાં 40 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવશે, જેમાં વિવિધ […]

ભારતના દરિયાકિનારાએ છેલ્લા દાયકામાં અભૂતપૂર્વ વિકાસ જોયો છેઃ PM મોદી

પૂણેઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં વાધવન પોર્ટનો શિલાન્યાસ કર્યો. આ સિવાય તેમણે વિવિધ મત્સ્યોદ્યોગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ માછીમારોને ટ્રાન્સપોન્ડર અને કિસાન ક્રેડિટ કાર્ડનું પણ વિતરણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ અંદાજે રૂ. 1,560 કરોડના મૂલ્યની 218 મત્સ્યઉદ્યોગ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. તેનો હેતુ સમગ્ર દેશમાં સેક્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને […]

વિકલાંગ વ્યક્તિઓને મફત સહાયક ઉપકરણોનું વિતરણ કરવા માટે બનાવાયું પોર્ટલ

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં વિકલાંગ વ્યક્તિઓના વિભાગે આ નાણાકીય વર્ષમાં વિકલાંગ વ્યક્તિઓને મફત સહાયક ઉપકરણોનું વિતરણ કરવા માટે વિભાગના પોર્ટલ પર ઑનલાઇન અરજીઓ મગાવી છે. કાનપુર જિલ્લા વિકલાંગ સશક્તિકરણ અધિકારી વિનય ઉત્તમે બુધવારે આ માહિતી આપી હતી. ઑનલાઇન પોર્ટલ https://divyangjanup.upsdc.gov.in વિકસાવ્યું તેમણે કહ્યું કે ઉત્તર પ્રદેશ સરકાર કૃત્રિમ અંગો અને સહાયક ઉપકરણો યોજના હેઠળ વિકલાંગ […]

ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને પોતાની શાળાઓમાંથી માર્કશીટનું ગુરૂવારથી અપાશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ 2024માં લેવાયેલી ધોરણ 12 સામાન્ય પ્રવાહ, ઉ.ઉ. બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને સંસ્કૃત મધ્યમા તેમજ GSOS ઉમેદવારોના પરિણામ ગઈ તારીખ 9 મેના રોજ ઓનલાઈન જાહેર કરાયા બાદ હવે આ પરીક્ષાના પરિણામની માર્કશીટ પ્રમાણપત્ર એસ આર તેમજ એનરોલ સર્ટિફિકેટનું બોર્ડ દ્વારા શાળા કક્ષાએ વિતરણ કરવાની […]

ગુજરાત વિદ્યાપીઠમાં નવી શિક્ષણ નીતિ મુજબ અભ્યાસક્રમના પુસ્તકોનું રાજ્યપાલે કર્યું વિમાચન

અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ અને પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન  મોરારજીભાઈ દેસાઈની 129 મી જન્મજયંતીએ રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ  આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાપીઠ પરિસરમાં આવેલા મુખ્ય સભાગૃહનું ‘મોરારજી દેસાઈ મંડપમ્’ નામાભિધાન કર્યું હતું. નવી શિક્ષણ નીતિ અંતર્ગત વર્ષ 2023-24થી ગુજરાત વિદ્યાપીઠમાં અમલી થનારા નવા અભ્યાસક્રમના પુસ્તકનું આચાર્ય દેવવ્રતજીએ વિમોચન કર્યું હતું. પૂજ્ય ગાંધીજીના વિચારો સામાન્યજન સુધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code