1. Home
  2. Tag "Distribution"

ગુજરાત વિદ્યાપીઠમાં નવી શિક્ષણ નીતિ મુજબ અભ્યાસક્રમના પુસ્તકોનું રાજ્યપાલે કર્યું વિમાચન

અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ અને પૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન  મોરારજીભાઈ દેસાઈની 129 મી જન્મજયંતીએ રાજ્યપાલ અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ  આચાર્ય દેવવ્રતજીએ વિદ્યાપીઠ પરિસરમાં આવેલા મુખ્ય સભાગૃહનું ‘મોરારજી દેસાઈ મંડપમ્’ નામાભિધાન કર્યું હતું. નવી શિક્ષણ નીતિ અંતર્ગત વર્ષ 2023-24થી ગુજરાત વિદ્યાપીઠમાં અમલી થનારા નવા અભ્યાસક્રમના પુસ્તકનું આચાર્ય દેવવ્રતજીએ વિમોચન કર્યું હતું. પૂજ્ય ગાંધીજીના વિચારો સામાન્યજન સુધી […]

TPDS: દેશમાં 27 રાજ્યના 269 જિલ્લામાં ફોર્ટિફાઈડ ચોખાનું વિતરણ

નવી દિલ્હીઃ 27 રાજ્યોમાં કુલ 269 જિલ્લાઓએ લક્ષિત જાહેર વિતરણ પ્રણાલી (TPDS) હેઠળ ફોર્ટિફાઇડ ચોખાનું વિતરણ શરૂ કર્યું છે, ચોખા ફોર્ટિફિકેશન પ્રોગ્રામમાં માર્ચ 2023 સુધીમાં બીજા તબક્કા માટે 100% લક્ષ્યાંક હાંસલ કર્યો છે, તેમ અન્ન અને જાહેર વિતરણ વિભાગના અધિકારી સંજીવ ચોપરાએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે PDS વિતરણ માટે લક્ષિત 27 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો […]

નેપાળઃ 20 કિડની ડાયાલિસિસ મશીનો ભારતે સોંપ્યાં, નેપાળના તમામ જિલ્લામાં 940 એમ્બ્યુલન્સનું વિતરણ

નવી દિલ્હીઃ ભારતના રાજદૂતે 20 કિડની ડાયાલિસિસ મશીનો (KDMs)નો પ્રથમ હપ્તો નેપાળને સોંપ્યો હતો. નેપાળ સરકારના આરોગ્ય અને વસ્તી મંત્રી, પદમ ગિરીને આ મશીનો ભેટમાં અપાયા હતા. આ 20 KDMs એવા 200 મશીનોમાંથી પ્રથમ છે, જેની ભારત સરકાર દ્વારા નેપાળ સરકારને ભેટમાં આપવામાં આવી છે. એકમોમાં તમામ સંબંધિત સાધનોનો સમાવેશ થાય છે. બાકીનો સામાન ટૂંક […]

ગુજરાતઃ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા નિમણૂંક પામેલા 179 યુવકો-યુવતીઓને નિમણૂંક પત્રોનું વિતરણ

અમદાવાદઃ 10 લાખ યુવાઓને સરકારી નોકરી મિશન મોડમાં આપવા અંતર્ગત રોજગાર મેળાના 3જા તબક્કા હેઠળ, આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવા નિયુક્ત થયેલા 71,000 નિમણૂક પત્રોનું વિતરણ કરવાના કાર્યક્રમમાં જોડાયા હતા. તેમણે આ નિયુક્તિ પામેલા યુવાનો સાથે વીડિયો કોન્ફરસથી વાતચીત કરી હતી.  આ પ્રસંગે કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી […]

સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કાર ૨૦૨૨ વિતરણ સમારોહ દિલ્હીમાં આયોજિત થયો.

સાહિત્ય અકાદમી બાળ સાહિત્ય પુરસ્કાર ૨૦૨૨ માટે ૨૨ લેખકો અને તેમની કૃતિઓને પસંદ કરવામાં આવી છે. સાહિત્ય કદામીના અધ્યક્ષ ડૉ. ચંદ્રશેખર કમ્બારની અધ્યક્ષતામાં સાહિત્ય અકાદમીની કાર્યકારી બેઠકમાં આ નામ નક્કી કરવામાં આવ્યા. આ આયોજનમાં પ્રસિદ્ધ બાળ સાહિત્યકાર પ્રકાશ મનુ, સાહિત્ય અકાદમીના અધ્યક્ષ, ઉપાધ્ય્કાશ માનવ કૌશિક, અને અકાદમીના સચિવ કે.શ્રીનિવાસ રાવ દ્વારા સાહિત્યકારોને પુરસ્કૃત કરવામાં આવ્યા […]

ભાવનગરમાં 41 હજારથી વધુ ડસ્ટબીન ધૂળ ખાય છે, પણ તંત્રને વિતરણ કરવાનો સમય મળતો નથી

ભાવનગરઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશનના સત્તાધિશોની આળસને કારણે અનેક યોજનાઓ સફળ થતી નથી. મ્યુનિ. દ્વારા એક તરફ સ્વચ્છતા સર્વેક્ષણમાં દેશના અન્ય શહેરો કરતા આગળ ધપવા કાગળ પર પ્રયાસ કરે છે જ્યારે બીજી તરફ સ્વચ્છતા માટે અતિ આવશ્યક એવી ઘરે ઘરે આપવાની 41202 ડસ્ટબીનો ધુળ ખાય છે. જેને વિતરણ કરવાની તંત્ર દ્વારા ખાતરી અપાયા બાદ પણ એક મહિને […]

ગાંધીનગરઃ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ 35291 મેટ્રિક ટન અનાજનું વિતરણ

અમદાવાદઃ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોઇપણ નાગરિક ભૂખ્યો ન સૂવે એ માટે મક્કમ નિર્ધાર કરીને યોગ્ય વ્યવસ્થાઓ કરી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ રાજ્યમાં કોઇપણ ગરીબ નાગરિક ભૂખ્યુ ન સૂવે એ માટે વિનામૂલ્યે રાશનનું  વિતરણ કરાય છે. તેમ અન્ન નાગરિક પુરવઠા મંત્રી નરેશભાઈ પટેલે જણાવ્યુ હતું. વિધાનસભા ખાતે ગાંધીનગર જિલ્લામાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના […]

તમિલનાડુઃ કોર્પોરેટરની ચૂંટણીમાં એક ઉમેદવારે સોનાના નામે મતદારોમાં તાંબાના સિક્કાનું કર્યું વિતરણ !

બેંગ્લોરઃ તમિલનાડુમાં મતદારોને આકર્ષવા માટે રોકડ તથા વિવિધ ગ્રીફ્ટ આપવાની પરંપરા હોવાનું ચર્ચાય છે. અનેક રાજકીય પક્ષોના ઉમેદવારો મતદારોને પોતાની તરફ આકર્ષવા માટે લાલચ આપે છે. અંબુરમાં એક અપક્ષ ઉમેદવારે સોનાના સિક્કા મતદારોમાં વહેંચ્યાં હતા. જો કે, મતદારો સામે સોનાના સિક્કાની સચ્ચાઈ સામે આવતા ચોંકી ઉઠ્યાં હતા. તેમજ અપક્ષ ઉમેદવાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. […]

હળવદમાં અગરિયાઓના બાળકોને સુખડી, અને સગર્ભાઓને પોષણ કીટનું વિતરણ કરાયું

મોરબીઃ હળવદ, પાટડી અને ખારાઘોડાના રણ વિસ્તારમાં કાળી મજુરી કરતા અગરિયાની હાલત ખૂબજ દયનીય હોય છે. સુક્કા ભઠ્ઠ રણ વિસ્તારમાં મીઠાની ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. આવા પરિવારોના બાળકો કુપોષણથી પિડાતા હોય છે. જ્યારે પરિવારની સગર્ભા મહિલાઓને પણ પુરતું પોષણ મળતું નથી. આથી હળવદમાં આંગણવાડી બહેનો તેમજ તેડાગર બહેનો દ્વારા અગરિયાઓના બાળકો, […]

કોરોના કહેરઃ રાજ્યમાં સોમવારથી રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે ઉકાળાનું કરાશે વિતરણ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં કોરોના સંક્રમણ સામે જિલ્લાઓ અને મહાનગરોના વહિવટી તંત્રની સજ્જતા અંગે સર્વગ્રાહી સમીક્ષા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજીને કરી હતી. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરના મ્યુનિસિપલ કમિશનરો અને ખેડા, આણંદ, ભરૂચ, નવસારી, વલસાડ તથા કચ્છના જિલ્લા કલેક્ટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ અને જિલ્લા આરોગ્ય અધિકારીઓએ મુખ્યમંત્રીને પોતાના વિસ્તારોમાં વેક્સિનેશન ડ્રાઇવ, ટ્રેસીંગ-ટ્રેકીંગ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code