1. Home
  2. Tag "Distribution"

ઉત્તરપ્રદેશઃ યોગી સરકાર વિદ્યાર્થીઓમાં ટેબલેટ અને સ્માર્ટફોનનું કરશે વિતરણ

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં યોગી સરકાર આગામી મહિને સ્માર્ટફોન અને ટેબલેટનું વિતરણ કરશે. કેબિનેટમાં 90 દિવસમાં 2.40 લાખ ટેબલેટ પીસી અને 3.50 લાખ સ્માર્ટ ફોનની જરૂરિયાતને ધ્યાનમાં કંપનીની પસંદગી સાથે કેટલીક શરત મુકવામાં આવી છે. તેમજ સંબંધિત બિડ ડોક્યુમેન્ટની મંજૂરી આપવામાં આવી છે. 25મી નવેમ્બર સુધી કંપનીઓની પસંદગી કરીને અલગ-અલગ આપૂરતી માટે જવાબદારી આપવામાં આવશે. ટેબલેટ અને […]

રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા ગાયના છાણમાંથી બનાવેલા 101 કરોડ દીવડાંનું ઘેર ઘેર વિતરણ કરાશે

રાજકોટ : પ્રકાશનું પર્વ ગણતા દીપાવલીના પર્વએ ઘેર-ઘેર દીવાઓ પ્રજ્વલિત કરાતા હોય છે. ત્યારે આ દિવાળીને લોકો કામધેનુ દીપાવલી તરીકે ઊજવણી કરશે. રાષ્ટ્રીય કામધેનુ આયોગ દ્વારા દેશભરમાં ગાયનાં છાણમાંથી બનેલ 101 કરોડ દીવાઓથી ઝગમગાવવાનું આયોજન કર્યું છે. રાષ્ટ્રીય કામધેનુ આયોગ આખા દેશમાં દિવાળી પર ગાયના છાણમાંથી બનેલા દીવાઓ લાખો પરિવારોને આપવામાં આવશે. એટલું જ નહિ, […]

અમદાવાદના કલેક્ટરની ચેર પર 11 વર્ષની દીકરીએ બેસીને પ્રમાણપત્રોનું પણ વિતરણ કર્યું

અમદાવાદઃ જીન્દગીની સફર એવી છે, કે, ક્યારેય બધી જ ઈચ્છાઓ પુરી થતી નથી પરંતુ જ્યારે વ્યક્તિ મરણ પથારીએ હોય ત્યારે તેની ઈચ્છા પુરી કરવા માટે તેના પરિવાર દ્વારા પ્રયાસ કરવામાં આવતો હોય છે. એક 11 વર્ષની દીકરીને ભણીગણીને કલેક્ટર બનવાની ઈચ્છા હતી. પણ નસીબે તેને સાથ ન આપ્યો અને 11 વર્ષની દીકરી બ્રેઈન ટ્યુમરની બિમારીનો […]

મુંબઈઃ આદિવાસી પરિવારોને સમસ્ત મહાજન તરફથી રાશનકીટનું વિતરણ

અનેક સેવાકિય પ્રવૃતિ સાથે જોડાયેલું સમસ્ત મહાજન બોરીવલીમાં નૈશનલ પાર્કમાં વસવાટ કરતા આદિવાસીઓને મદદ  કોરોના મહામારીને પગલે અનેક લોકોની આર્થિક કથડી મુંબઈઃ દેશમાં કોરોના મહામારીને પગલે અનેક લોકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. અનેક લોકોએ નોકરી-રોજગારી ગુમાવી છે. જેથી તેઓ ભારે હાલાકીમાંથી પસાર થઈ રહ્યાં છે. બીજી તરફ જરૂરિયાતમંદ લોકોને અનેક સ્વૈચ્છીક સંસ્થા અને […]

આયુષ આપકે દ્વાર અભિયાનઃ દેશમાં એક વર્ષમાં 75 લાખ ઘરોમાં ઔષધીય છોડનું કરાશે વિતરણ

દિલ્હીઃ આયુષ મંત્રાલયે દેશભરમાં 45થી વધુ સ્થળોએ “આયુષ આપ દ્વાર” અભિયાન શરૂ કર્યું છે. આયુષ રાજ્યમંત્રી ડૉ. મુંજપરા મહેન્દ્રભાઈએ કર્મચારીઓને ઔષધીય છોડનું વિતરણ કરીને આયુષ ભવનથી અભિયાનનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે ડૉ. મુંજપરાએ સભાને સંબોધતા ઔષધીય છોડ અપનાવવા અને તેમના પરિવારના એક ભાગ તરીકે આની કાળજી લેવાની અપીલ કરી હતી. દેશના કુલ 21 રાજ્યો આજે પ્રક્ષેપણ […]

વિશ્વ પર્યાવરણ દિવસઃ અમદાવાદ સહિતના શહેરોમાં 21 લાખ તુલસીના રોપાનું વિતરણ

અમદાવાદમાં 5 લાખ તુલસીના રોપાનું વિતરણ પ્લાસ્ટીકના કચરાના નિકાલનું ઝુંબેશ શરૂ કરાશે આ વર્ષને UNએ “ઇકોસીસ્ટમ રીસ્ટોરેશન” જાહેર કર્યું અમદાવાદઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશો ગ્લોબલ વોર્મિંગની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. જેથી પર્યાવરણના જતન માટે તમામ દેશો દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. દરમિયાન તા. 5મી જૂનના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે. […]

ગૌતમ ગંભીર ફાઉન્ડેશનને દવા જમાખોરી અને વિતરણમાં આરોપી ઠરાવતી હાઈકોર્ટઃ કાર્યવાહીના આદેશ

ગોતમ ગંભીર ફાઉન્ડેશન આરોપી જાહેર જમાખોરી અને વિતરણ મામલે આરોપ કરાર અપાયો દિલ્હીઃ- દિલ્હી હાઈકોર્ટે ગૌતમ ગંભીર ફાઉન્ડેશનને કોરોનામાં વપરાતી દવા ફેબીફ્લુ સંગ્રહિત કરવા બદલ દોષી ઠેરવ્યા છે, જ્યારે કોરોના દવાના સંગ્રહ માટે જાણીતી હસ્તીઓ અને રાજકારણીઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરતી વખતે ફઆઉન્ડેશનને આરોપી કરાર આપવામાં આવ્યો છે. ગુરુવારના રોજ સુનાવણી દરમિયાન, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code