સ્વદેશી જાગરણ મંચ દ્વારા અમદાવાદમાં જિલ્લા સ્વાવલંબન કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો
સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત સ્વદેશી જાગરણ મંચ, ગુજરાત પ્રાંત દ્વારા અમદાવાદમાં જિલ્લા સ્વાવલંબન કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો.આ કેન્દ્ર સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા તેમજ સ્વદેશી ઉદ્યોગોને મજબૂત કરવા, વિદ્યાર્થીઓમાં રોજગારી અને સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ વિશે જાગૃતિ લાવવા અને આત્મનિર્ભર ભારત અભિયાનને પ્રોત્સાહન આપવાના પ્રયાસો તરફ દોરી જશે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ પદે સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ, વિશેષ […]