વઢવાણના વસ્તડી નજીક ભાદર નદીનો ડાયવર્ઝન ધોવાઈ જતા 20 ગામના લોકોને મુશ્કેલી
ભાદર નદી પરનો પુલ બે વર્ષ પહેલા તૂટી ગયા બાદ ડાયવર્ઝન અપાયુ છે, 20 ગામના લોકોને જીવના જોખમે નદીમાંથી પસાર થવું પડે છે, દર ચોમાસામાં ડાયવર્ઝનનો રસ્તો ધોવાઈ જાય છે. વઢવાણઃ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના વસ્તડી ગામ નજીક ભાદર નદી પરનો બ્રિજ બે વર્ષ પહેલા જ ધરાશાયી થયો હતો. નવો બ્રિજ બનાવવાની માગણી છતાંયે એનો […]