1. Home
  2. Tag "DIWALI"

દિવાળીના તહેવારોમાં વધુ ઈમરજન્સી કોલ નોંધાતા હોય 108 સહિત સેવાઓને એલર્ટ કરાઈ

અમદાવાદઃ દિવાળીના તહેવારોમાં ઈમરજન્સી સેવાને વધુ કાર્યશીલ બનાવવામાં આવી છે. લોકોને ત્વરિત સેવા મળી રહે તે માટેનું યોજન કરવામાં આવ્યું છે. દિવાળીના તહેવારો દરમિયાન  હેલ્પ લાઈનનો લોકો બહોળો ઉપયોગ કરતા હોય છે. અને  હેલ્પ લાઈન પર કોલની સંખ્યામાં વધારો થતો હોય છે. તે પછી 108. 1100 કે પછી 181 હેલ્પ લાઈન હોય.  હેલ્પલાઈન સેવામાં દિવાળીના […]

અમરેલી, બાબરા, અને ઉપલેટાના માર્કેટ યાર્ડમાં સાત દિવસનું દિવાળી વેકેશન

અમરેલીઃ દિવાળીને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે રાજકોટના ઉપલેટા તેમજ અમરેલી જિલ્લાના માર્કેટિંગ યાર્ડ દ્વારા અત્યારથી રજા જાહેર કરી દેવામાં આવી છે. તહેવારો સમયે ખેડૂતો પોતાની ખેત જણસ લઈ આવે તો અટવાય નહિ અને વધુ અગવડતા ઉભી ન થાય તે માટે રજા જાહેર કરી દેવામાં આવી છે. બાબરા APMCએ દિવાળી તહેવારની 7 દિવસની […]

ગુજરાતઃ નૂતન વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમોમાં મહત્તમ 400 વ્યકિતઓએ ભેગા થઈ શકશે

અમદાવાદઃ દિવાળીના તહેવારોને ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. તમામ લોકો દિવાળીની ખરીદીને લઈને વ્યસ્ત બન્યાં છે. બીજી તરફ કોરોનાના કેસમાં વધારો ના થાય તે માટે ચિંતિત સરકારે કેટલાક નિયમોને આધારે દિવાળીના તહેવારો અને નવા વર્ષની ઉજવણીની મંજૂરી આપી છે.  સરકારે દિવાળીના તહેવારને લઈ ગાઈડલાઈનો જાહેર કરી છે. તમજ અમદાવાદ સહિતના 8 મહાનગરમાં રાત્રિ કરફ્યુના સમયમાં […]

ગુજરાતઃ દિવાળી બાદ લાભપાંચમથી સરકાર ટેકાના ભાવે મગફળીની શરૂ કરશે ખરીદી

અમદાવાદઃ ગુજરાતમાં ખેડૂતોને પોતાના પાકને પુરતુ વળતર મળી રહે તે માટે સરકાર દ્વારા ટેકાના ભાવે ખેડૂતોના પાકની ખરીદી કરવામાં આવે છે. દરમિયાન આ વર્ષે દિવાલી બાદ લાભપાંચમથી સરકાર ટેકના ભાવે મગમળીની ખરીદી શરુ કરવામાં આવશે. સરકાર રૂ. 1110ના ટેકાના ભાવે મગફળીની કરીદી કરવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર 1 ઓક્ટોબરથી ખેડૂત આઈ પોર્ટલ પરથી નોંધણીની પ્રક્રિયા […]

AMC સંચાલિક સ્કૂલના વિદ્યાર્થીઓએ દિવાળીની શુભેચ્છા પાઠવતા 33 હજાર કાર્ડ તૈયાર કર્યાં

કાર્ડના વેચાણથી થનારી રકમનો વિદ્યાર્થીઓના વિકાસમાં કરાશે ઉપયોગ માત્ર ત્રણ દિવસમાં જ વિદ્યાર્થીઓએ તૈયાર કર્યાં શુભેચ્છા કાર્ડ અમદાવાદઃ દિવાળીના તહેવારોને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. તેમજ બીજી તરફ લોકો દિવાળીની ખરીદીમાં જોતરાયાં છે. દરમિયાન અમદાવાદમાં કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં નવતર પ્રયોગ શરૂ કરાયો છે. મનપા સંચાલિક સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દિવાળીની શુભેચ્છા પાઠવતા  33 […]

દિવાળીને લઈને રાજકોટના બજારમાં ધૂમ, રોજ રાતે હજારોની સંખ્યામાં લાગે છે ખરીદી માટે ભીડ  

દિવાળીને લઈને રાજકોટમાં જોરદાર માહોલ લોકોની ખરીદી માટે ઉમટે છે ભીડ શહેરના તમામ બજારો ગ્રાહકોથી ફૂલ રાજકોટ :કોરોના પછી હવે બજારોની સ્થિતિ સુધરી રહી છે. લોકો હવે ફરીવાર ખરીદી કરવા માટે બજારોમાં પહોંચી રહ્યા છે ત્યારે રાજકોટમાં પણ ખરીદીને લઈને લોકોનો સકારાત્મક બદલાવ જોવા મળ્યો છે. રાતના સમયમાં રાજકોટના ધર્મેન્દ્ર રોડ સહિતના વિસ્તારોમાં પગ મૂકવાનીપણ જગ્યા […]

દિવાળીનો સમય છે, ફરવા માટે જવું હોય તો આ રહી બેસ્ટ જગ્યા

ગુજરાતમાં ફરવાલાયક સ્થળ સરદાર સરોવર ડેમ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા SoU ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પર સરદાર સરોવર બંધ બાંધવામાં આવ્યો છે. ભરૂચની પાસે આવેલ કેવડિયા કોલોનીની નજીક વર્ષોથી તેના વિકાસની કામગીરી ચાલી રહી છે. 130 મીટર ઉંચા આ બંધને પવિત્ર નર્મદા નદીનું પાણી મળે છે. આ યોજનાથી આજે ગુજરાતના કરોડો લોકોને આ બંધનું […]

દિવાળીમાં ભેટ-સોગાતો સ્વીકારતા સરકારી બાબુઓ પર ACB વોચ રાખશે

અમદાવાદ : ગુજરાતમાં પણ લાંચ-રૂશ્વતના કેસમાં વધારો થયો જાય છે. એસીબીની ધોંસને લીધે સરકારી બાબુઓ લાંચ લેવાની નવી નવી તરકીબો શોધી લેતા હોય છે. રાજ્યમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર મહેસુલ અને પોલીસ વિભાગમાં થાય છે. હવે દિવાળીના તહેવારો નજીકમાં છે, ત્યારે સરકારના અધિકારીઓથી લઈને કર્મચારીઓ ભ્રષ્ટાચારરૂપી ભેટ-સોગાતો મેળવી લેતા હોય છે. સરકારી બાબુઓની ઓફિસમાં ભેટ સોગાતોનો […]

દિવાળીના ટ્રાફિકને પહોંચી વળવા ગાંધીનગર ST ડેપો વધારની 60 બસો દોડાવશે

ગાંધીનગરઃ દિવાળીનાતહેવારોને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે જુદા જુદા શહેરોમાં નોકરી કે રોજગાર ક્ષેત્રે જોડાયેલા લાકો પોતાના વતન જવા માટે તૈયારીઓ કરી રહ્યા છે. આથી મુસાફરોને અગવડ પડે નહીં તે માટે ગાંધીનગર એસ ટી તંત્ર દ્વારા અત્યારથી જ આગોતરું આયોજન કરીને 60 જેટલી વધારાની ટ્રીપો દોડતી કરવા માટે રૂટ નક્કી કરી દેવામાં આવ્યા […]

દિવાળીના તહેવારોમાં તિથિનો ક્ષય હોવાથી અગિયારસ અને વાઘ બારસ એક સાથે મનાવાશે

અમદાવાદઃ પ્રકાશનું પર્વ ગણાતા દિવાળીના તહેવારને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. પંચાગ મુજબ દીપાવલીના શુભ તહેવારમાં પણ આ વર્ષે તિથિના ક્ષયને કારણે બે તિથિ એક જ દિવસે હોવાની સ્થિતિ સર્જાઈ છે. આ વર્ષે દિવાળીના મહાપર્વમાં અગિયારસ અને વાઘબારસ ભેગા છે તથા ધનતેરસને દિવસે જ કાળીચૌદશ મનાવાશે. તારીખ 1 નવેમ્બરને સોમવારથી જ દીપાવલી મહાપર્વની શરૂઆત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code